________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૩ ના - અધ્ય. ૬ નિયુક્તિ-૨૪૫ - 4
• | થ ષષ્ટમધ્યયનમ્ મહાવીરથારડ્યું છે __ अधुना महाचारकथाख्यमारभ्यते, अस्य चायमभिसंबन्धः-इहानन्तराध्ययने * * साधोभिक्षाविशोधिरुक्ता, इह तु गोचरप्रविष्टेन सता स्वाचारं पृष्टेन तद्विदाऽपि न * * महाजनसमक्षं तत्रैव विस्तरतः कथयितव्य इति, अपि त्वालये गुरवो वा कथयन्तीति *
वक्तव्यमित्येतदुच्यते, उक्त च-"गोअरग्गपविट्ठो उ, न निसीएज्ज कत्थइ । कहं च न। न पबंधेज्जा, चिट्ठित्ता ण व संजए ॥१॥" इत्यनेनाभिसंबन्धेनायातमिदमध्ययनम्, अस्य न मो चानुयोगद्वारोपन्यासः पूर्ववत्तावद्यावन्नामनिष्पन्नो निक्षेपः, तत्र च महाचारकथेति नाम, मो 5 एतच्च तत्त्वतः प्राग्निरूपितमेवेत्यतिदिशन्नाह
जो पुव्वि उद्दिट्ठो आयारो सो अहीणमइरित्तो । सच्चेव य होइ कहा आयारकहाए महईए ।।२४५।।
મહાચારકથાનામક છઠું અધ્યયન ન હવે મહાચારકથા નામનું અધ્યયન શરુ કરાય છે. આનો આ સંબંધ છે. અહીં શ્રી અનંતર અધ્યયનમાં સાધુની ભિક્ષાવિશુદ્ધિ કહેવાઈ.
અહીં તો આ કહેવાય છે કે - ગોચરી માટે ગયેલા સાધુને કોઈ પૂછે કે “તમારો | જ આચાર શું છે ?” તો એ રીતે પુછાયેલો સાધુ તે સ્વાચારનો જાણકાર હોય તો પણ એ લિ - પુછનારા મહાજનની આગળ ત્યાં જ વિસ્તારથી સ્વ આચાર ન કહે, પરંતુ સાધુ ,
ઉપાશ્રયમાં આવીને ત્યાં ભેગાથયેલા મહાજનને સ્વાચાર કહે. અથવા તો ગોચરી વખતે
જ એ પૃચ્છકોને કહે કે “મારા ગુરુવર તમને સ્વાચાર કહેશે.” આ વાત આ અધ્યયનમાં * કહેવાની છે. | (સાધુ એ મહાજનને કહે કે જો તમે ઉપાશ્રયે આવશો તો ત્યાં હું મારા આચાર ન જણાવીશ, અથવા તો મારા ગુરુ તમને ત્યાં સાધ્વાચાર જણાવશે...)
કહ્યું છે કે – “ગોચરાગ્રમાં પ્રવેશેલો સાધુ ક્યાંય ન બેસે. કથાને પ્રકર્ષથી ન કહે. * ત્યાં ઉભો રહીને, લાંબો સમય રહીને ન કહે.”
આમ આ સંબંધથી આવેલું આ અધ્યયન છે.
આના અનુયોગદ્વારોનો ઉપન્યાસ પૂર્વની જેમ ત્યાં સુધી જાણવો કે જ્યાં સુધી નામનિષ્પન્ન નિક્ષેપ આવે. તેમાં આનું નામ મહાચારકથા છે. આ પરમાર્થથી પૂર્વે ,
-
ક
F