________________
S
૬ વર્ષે .
મ
शा
저
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૨ સૂત્ર-૪૯, ૫૦
ઉત્તર : તમારી વાત સાચી છે. પરંતુ “આ જીવ વારંવાર, અનેકવાર તિર્યંચભાવ, નરકભાવની પ્રાપ્તિ કરે છે” એ દર્શાવવામાટે વર્તમાનકાળનો પ્રયોગ કહેવા જેવો હોવા છતાં ભવિષ્યકાળનો નિર્દેશ કરેલો જાણવો.
ना
प्रकृतमुपसंहरति
एअं च दोसं दट्ठूणं, नायपुत्त्रेण भासिअं । अणुमायंपि मेहावी, मायामोसं વિવજ્ઞત્ ॥૪॥ પ્રકૃતવાતનો ઉપસંહાર કરે છે.
ગા.૪૯ જ્ઞાતપુત્રવડે ભાષિત આ દોષને જોઈને મેધાવી અણુમાત્ર પણ માયાતૃષાને
'एअं चत्ति सूत्रं, एनं च दोषम् - अनन्तरोदितं सत्यपि श्रामण्ये किल्बिषिकत्वादिप्राप्तिरूपं दृष्ट्वा आगमतो 'ज्ञातपुत्रेण' भगवता वर्द्धमानेन 'भाषितम्' उक्तम् રી ‘અનુમાત્રમપિ’ સ્તોમાત્રમપિ મુિત પ્રભૂતં ? ‘મેધાવી’ મર્યાવાવર્ષાં’ ‘માયામૃષાવામ્' અનન્તરોવિત ‘વર્ણનેત્’ પરિત્વનેવિત્તિ સૂત્રાર્થઃ ॥૪॥
त
य
न
FO
અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતાં કહે છે કે
ગા.૫૦ બુદ્ધ સંયતોની પાસે ભિક્ષૈષણાની શુદ્ધિને શીખીને ભિક્ષુ તેમાં સુપ્રણિહિત ઈન્દ્રિયવાળો અને તીવ્રલજ્જાગુણવાળો બની વિચરે. એમ હું કહું છું.
૧૩૩
ટીકાર્થ : સાધુપણું હોવા છતાં પણ કિલ્બિષિકત્વાદિની પ્રાપ્તિરૂપ આ અનંતર કહેવાયેલા દોષને કે જે ભગવાન વર્ધમાનસ્વામીએ દર્શાવેલો છે, તેને આગમથી જાણીને મર્યાદાવર્તી સાધુ વધારાની તો શી વાત ? પણ થોડાક માત્ર પણ અનંતરોદિત માયામૃષાવાદને ત્યાગી દે.
अध्ययनार्थमुपसंहरन्नाह
सिक्खिऊण भिक्खेसणसोहिं, संजयाण बुद्धाण सगासे ।
ય
तत्थ भिक्खु सुप्पणिहिइंदिए, तिव्वलज्जगुणवं विहरिज्जासि ॥ ५० ॥ त्तिबेमि
समत्तं पिंडेसणानामज्झणं पंचमं ॥ ५ ॥
न
शा
F F
F