SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ S ૬ વર્ષે . મ शा 저 દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૫.૨ સૂત્ર-૪૯, ૫૦ ઉત્તર : તમારી વાત સાચી છે. પરંતુ “આ જીવ વારંવાર, અનેકવાર તિર્યંચભાવ, નરકભાવની પ્રાપ્તિ કરે છે” એ દર્શાવવામાટે વર્તમાનકાળનો પ્રયોગ કહેવા જેવો હોવા છતાં ભવિષ્યકાળનો નિર્દેશ કરેલો જાણવો. ना प्रकृतमुपसंहरति एअं च दोसं दट्ठूणं, नायपुत्त्रेण भासिअं । अणुमायंपि मेहावी, मायामोसं વિવજ્ઞત્ ॥૪॥ પ્રકૃતવાતનો ઉપસંહાર કરે છે. ગા.૪૯ જ્ઞાતપુત્રવડે ભાષિત આ દોષને જોઈને મેધાવી અણુમાત્ર પણ માયાતૃષાને 'एअं चत्ति सूत्रं, एनं च दोषम् - अनन्तरोदितं सत्यपि श्रामण्ये किल्बिषिकत्वादिप्राप्तिरूपं दृष्ट्वा आगमतो 'ज्ञातपुत्रेण' भगवता वर्द्धमानेन 'भाषितम्' उक्तम् રી ‘અનુમાત્રમપિ’ સ્તોમાત્રમપિ મુિત પ્રભૂતં ? ‘મેધાવી’ મર્યાવાવર્ષાં’ ‘માયામૃષાવામ્' અનન્તરોવિત ‘વર્ણનેત્’ પરિત્વનેવિત્તિ સૂત્રાર્થઃ ॥૪॥ त य न FO અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતાં કહે છે કે ગા.૫૦ બુદ્ધ સંયતોની પાસે ભિક્ષૈષણાની શુદ્ધિને શીખીને ભિક્ષુ તેમાં સુપ્રણિહિત ઈન્દ્રિયવાળો અને તીવ્રલજ્જાગુણવાળો બની વિચરે. એમ હું કહું છું. ૧૩૩ ટીકાર્થ : સાધુપણું હોવા છતાં પણ કિલ્બિષિકત્વાદિની પ્રાપ્તિરૂપ આ અનંતર કહેવાયેલા દોષને કે જે ભગવાન વર્ધમાનસ્વામીએ દર્શાવેલો છે, તેને આગમથી જાણીને મર્યાદાવર્તી સાધુ વધારાની તો શી વાત ? પણ થોડાક માત્ર પણ અનંતરોદિત માયામૃષાવાદને ત્યાગી દે. अध्ययनार्थमुपसंहरन्नाह सिक्खिऊण भिक्खेसणसोहिं, संजयाण बुद्धाण सगासे । ય तत्थ भिक्खु सुप्पणिहिइंदिए, तिव्वलज्जगुणवं विहरिज्जासि ॥ ५० ॥ त्तिबेमि समत्तं पिंडेसणानामज्झणं पंचमं ॥ ५ ॥ न शा F F F
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy