________________
न
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૨ સૂત્ર-૪૫, ૪૬
સ્વભાવવાળો છે. તથા જે પોતાનામાં રહેલા પ્રમાદાદિ દોષોનું સેવન ન કરવા દ્વારા અને બીજામાં રહેલા પ્રમાદાદિ દોષોની અનુમતિ અનમોદના ન કરવા દ્વારા તે દોષોનો ત્યાગી છે. આવો શુદ્ધ આચારવાળો સાધુ અંતકાળે પણ ચારિત્રને આરાધે છે. કેમકે એને સદા કુશલ બુદ્ધિ હોવાથી તેના દ્વારા ચારિત્રની આરાધનાના બીજનું પોષણ થયું છે. એટલે તે અંતે પણ ચારિત્રારાધક બને છે.
=
तथा
न
आयरिए आराहेइ, समणे आवि तारिसे । गिहत्थावि णं पूयंति, जेण मो નાનંતિ તારિÄ ॥૪॥
ગા.૪૫ આચાર્યને અને તાદશસાધુઓને આરાધે છે. ગૃહસ્થો પણ તેને પૂજે છે, કેમકે તેને તાદશ જાણે છે.
'आयरिए 'त्ति सूत्रं, आचार्यानाराधयति, शुद्धभावत्वात् श्रमणांश्चापि तादृश ત आराधयति, शुद्ध भावत्वादेव, गृहस्था अपि शुद्धवृत्तमेनं पूजयन्ति किमिति ?, येन નાનન્તિ ‘તાવન’ શુદ્ધવૃત્તમિતિ સૂત્રાર્થઃ ॥૪॥
स्मै
ટીકાર્થ : આ સાધુ શુદ્ધભાવવાળો હોવાથી આચાર્યને આરાધે છે. (સેવે છે. પ્રસન્ન કરે છે...) તથા તાદેશસાધુ શુદ્ધભાવવાળો હોવાથી જ શ્રમણોને પણ આરાધે છે. ગૃહસ્થો પણ શુદ્ધઆચારવાળા આને પૂજે છે. કેમકે તેઓ તેને શુદ્ધઆચારવાળો જાણે છે.
जि
न
शा
स
ના
य
'तव 'त्ति सूत्रं तपस्तेनो वाक्स्तेनो रूपस्तेनस्तु यो नरः कश्चित् आचारभावस्तेनश्च, पालयन्नपि क्रियां तथाभावदोषाद्देवकिल्विषं करोति किल्बिषिकं कर्म निर्वर्त्तयतीत्यर्थः, तपस्तेनो नाम क्षपकरूपकल्पः कश्चित् केनचित् पृष्टस्त्वमसौ क्षपक इति, स
૧૩૦
– બ
न
स्तेनाधिकार एवेदमाह
शा
तवतेणे वयतेणे, रूवतेणे अ जे नरे । आयारभावतेणे अ, कुव्वई स દેવિિલ્વસં ॥૪॥
ना
ચોરના અધિકારમાં જ આ વાત કહે છે કે
ગા.૪૬ જે નર તપસ્તન, વયઃસ્તન, રૂપસ્તન, આચારસ્તેન અને ભાવસ્તુન છે તે કિલ્બિષિક દેવ કરે છે.
15
य