SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ FF ” F દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૫.૨ સૂત્ર-૪૨, ૪૩ સ્વભાવવાળો જે છે તથા જે પોતાના આત્મામાં રહેલા અપ્રમાદાદિ ગુણોનું આસેવન ન કરવા દ્વારા અને બીજામાં રહેલા અપ્રમાદાદિ ગુણો ઉપર પ્રદ્વેષદ્વારા તે ગુણોનો ત્યાગકરનારો જે સાધુ છે, તાદેશ સંસ્કૃલિષ્ટચિત્તવાળો સાધુ અંતસમયે પણ ચારિત્રને આરાધતો નથી. 15 यतश्चैवमत एतद्दोषपरिहारेण तवं कुव्वइ मेहावी, पणीअं वज्जए रसं । मज्जप्पमायविरओ, तवस्सी અફવા સો ॥૪૨॥ જે કારણથી આવું છે, આથી આ દોષનો ત્યાગ કરવા દ્વારા ગા.૪૨ મદ્યપ્રમાદ વિરત, તપસ્વી, ઉત્કર્ષરહિત, મેઘાવી તપ કરે, પ્રણીત રસ વર્તે. ‘તવંતિ સૂત્રં, ત: રોતિ ‘મેધાવી' મર્યાવાવર્તી ‘પ્રળીત’ ત્રિયં વર્નયતિ ‘રસં’ घृतादिकं न केवलमेतत्करोति, अपितु मद्यप्रमादविरतो, नास्ति क्लिष्टसत्त्वानामकृत्यमित्येवं प्रतिषेधः, 'तपस्वी' साधुः ' अत्युत्कर्षः ' अहं स्मै तपस्वीत्युत्कर्षरहित इति सूत्रार्थः ॥ ४२ ॥ त ટીકાર્થ : મર્યાદામાં રહેનારો આ સાધુ તપ કરે. ધી વગેરે સ્નિગ્ધરસ વર્તે. માત્ર આટલું જ કરે એમ નહિ પરંતુ મઘપ્રમાદથી વિરત બને. પ્રશ્ન : સાધુને દારુનો નિષેધ કરવો પડે ? ગા.૪૩ તેના અનેક સાધુપૂજિત, વિપુલ, અર્થસંયુક્ત તેના કલ્યાણને જુઓ. હું કીર્તન કરીશ. મને સાંભળો. r r न न ઉત્તર : સંકલિષ્ટ જીવોને કંઈપણ અકાર્ય નથી, અર્થાત્ તેઓ દારુપીવાદિ કામ પણ કરી બેસે એટલે આ પ્રમાણે પ્રતિષેધ કરેલો છે. તથા આ તપસ્વી સાધુ “હું તપસ્વી છું.” એવા પ્રકારના અભિમાન વિનાનો બને. शा शा स स ना तस्स पस्सह कल्लाणं, अणेगसाहुपूइअं । विउलं अत्थसंजुत्तं, कित्तइस्सं ना य य સુળેહ મે ॥૪રૂા '‘તÇ'ત્તિ સૂત્ર, ‘તસ્ય' રૂËભૂતસ્ય પર્યંત ‘જ્વાળ' ગુણસંપન્નૂપ સંયમ, | किंविशिष्टमित्याह- अनेकसाधुपूजितं, पूजितमिति - सेवितमाचरितं, 'विपुलं' विस्तीर्णं १) विपुलमोक्षावहत्वात् 'अर्थसंयुक्तं' तुच्छतादिपरिहारेण निरुपमसुखरूपमोक्षसाधनत्वात् ૧૨૮ E x x
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy