________________
Aહિતી
અધ્ય. ૫.૨ સૂત્ર-૪૦, ૪૧
દશવૈકાલિકસુત્ર ભાગ-૩ છે. તે આરાધના- શી રીતે થાય ?
* તથા
आयरिए नाराहेइ, समणे आवि तारिसे । गिहत्थावि ण गरिहंति, जेण * નાપતિ તારિ ૪૦
ગા.૪૦ તે આચાર્યને આરાધતો નથી. તાદેશ સાધુઓને પણ (આરાધતો નથી). | ગૃહસ્થો પણ તેને નિંદે છે, કેમકે તેઓ તેને તાદશ = દારુ પીનાર જાણે છે. | 'आयरिए'त्ति सूत्रं, आचार्यान्नाराधयति, अशुद्धभावत्वात्-श्रमणांश्चापि । तादृशान्नाराधयत्यशुभभावत्वादेव, गृहस्था अप्येनं दुष्टशीलं 'गर्हन्ते' कुत्सन्ति, किमिति? - યેન કાન્તિ 'તાશ' કુછશૌમિતિ સૂત્રાર્થ: ૪૦
ટીકાર્થ : દારુપીનારો સાધુ અશુદ્ધભાવવાળો હોવાથી આચાર્યની આરાધના-સેવા | કરતો નથી.
તથા તેવા પ્રકારના સુંદર શ્રમણોની પણ આરાધના કરતો નથી તેનું કારણ પણ આ જ |જ છે કે આ સાધુ અશુદ્ધભાવવાળો છે.
ગૃહસ્થો પણ આ દુષ્ટશીલવાળા સાધુની ગહ કરે છે, કેમકે તેઓ જાણે છે કે આ દુષ્ટશીલવાળો છે. । एवं तु अगुणप्पेही, गुणाणं च विवज्जए । तारिसो मरणंतेऽवि, ण न
आराहेइ संवरं ॥४१॥ IT ગા.૪૧ આ પ્રમાણે અગુણપ્રેક્ષી ગુણોનો ત્યાગી તાદેશસાધુ મરણાન્ત પણ સંવરને Iી આરાધતો નથી.
_ 'एवं तु'त्ति सूत्रं, 'एवं तु' उक्तेन प्रकारेण 'अगुणप्रेक्षी' अगुणान्-प्रमादादीन् प्रेक्षते .. तच्छीलश्च य इत्यर्थः, तथा 'गुणानां च' अप्रमादादीनां स्वगतानामनासेवनेन परगतानां |च प्रद्वेषेण 'विवर्जकः' त्यागी 'तादृशः' क्लिष्टचित्तो मरणान्तेऽपि नाराधयति ‘संवरं' | વારિત્રમિતિ સૂત્રાર્થ: I૪
ટીકાર્ય : આમ કહેલા પ્રકારે પ્રમાદાદિ દોષોને જ જે જુએ છે અને એને આચરવાના