________________
-
(R
જુલ દશવૈકાલિકસૂર ભાગ-૩ ૯ ૭ અધ્ય. ૫.૨ સૂત્ર-૩૦, ૩૮ :
‘પિયUત્તિ સૂત્ર, fપતિ ‘ો' થર્મસદાવપ્રમુ~સીરિચ્છિતો વા . * 'स्तेमः' चौरोऽसौ भगवददत्तग्रहणात् अन्यापदेशयाचनाद्वा न मा कचिज्जानातीति*
भावयन्, तस्येत्थंभूतस्य पश्यत दोषानैहिकान् पारलौकिकांश्च 'निकृतिं च' मायारूपां* * શ્રત અતિ સૂત્રાર્થ: રૂછવા
ટીકાર્થ : ધર્મમાં સહાય કરનાર સંઘાટકસાધુ વિનાનો એવો અથવા તો - અલ્પસાગારિકમાં = એકાન્ત શૂન્યસ્થાનમાં રહેલો એવો આ ચોર “મને કોઈ જાણતું ? નો નથી, જોતું નથી” એમ વિચારતો દારૂ વાપરે. 5 પ્રશ્ન : આ સાધુને ચોર શા માટે કહ્યો ? R ઉત્તર ઃ જે દારૂ ભગવાનવડે અનુમતિ અપાયેલો નથી, એનું આ ગ્રહણ કરે છે એટલે તું
એ ચોર છે અથવા તો “અમુક સાધુ ગ્લાન છે, એના માટે દારુ જોઈએ છે.” એ પ્રમાણે બીજાના બહાને દારુની યાચના કરતો હોવાથી આ ચોર છે.
આવા પ્રકારના સાધુના આલૌકિક અને પારલૌકિક દોષો જુઓ. તથા માયારૂપ 7 | નિકૃતિને મારી પાસે સાંભળો.
वड्डई सुंडिआ तस्स; मायामोसं च भिक्खुणो । अयसो अ अनिव्वाणं, सययं च असाहुआ ॥३८॥
ગા.૩૮ તે સાધુની શૌન્ડિકા અને માયામૃષા વધે. અપયશ અને અનિર્વાણ તથા [ સતત અસાધુતા થાય. H.. 'वड्डइत्ति सूत्रं, वर्धते 'शौण्डिका' तदत्यन्ताभिष्वङ्गरूपा तस्य माया मृषावादंस
चेत्येकवद्भावः प्रत्युपलब्धापलापेन वर्धते तस्य भिक्षोः, इदं च भवपरम्पराहेतुः, ना - अनुबन्धदोषात्, तथा अयशश्च स्वपक्षपरपक्षयोः, तथा अनिर्वाणं तदलाभे सततंय
चासाधुता लोके व्यवहारतः चरणपरिणामबाधनेन परमार्थत इति सूत्रार्थः ॥३८॥ કે ટીકાર્થ : તે દારૂમાં અત્યંત આસક્તિ એજ શૌન્ડિકા. દારૂ પીનારા સાધુની આ જ % શૌન્ડિકા વધવા માંડે. તથા તે સાધુની માયા અને મૃષાવાદ વધે.
અહીં માયા મૃષાવાદનો સમાહારદ્વન્દ સમાસ કરેલો હોવાથી એકવચન કરેલું છે. | પ્રશ્ન : માયા અને મૃષાવાદ શી રીતે વધે ?
વE
F
=
કa * * *
*
*