________________
न
मो
'पूअणट्ठ'त्ति सूत्रं, 'पूजार्थम्' एवं कुर्वतः स्वपक्षपरपक्षाभ्यां सामान्येन पूजा * भविष्यतीति 'यशस्कामी' अहो अयमिति प्रवादार्थं वा, तथा मानसन्मानकाम एवं * कुर्यात्, तत्र वन्दनाभ्युत्थानलाभनिमित्तो मानः वस्त्रपात्रादिलाभनिमित्तः सन्मानः, स चैवंभूतः 'बहु' अतिप्रचुरं प्रधानसंक्लेशयोगात् 'प्रसूते' निर्वर्त्तयति पापं तद्गुरुत्वादेव सम्यगनालोचयन् 'मायाशल्यं च' भावशल्यं च करोतीति सूत्रार्थः ॥ ३५ ॥
S=
न
शालिसूत्र भाग-3 मायाशस्यने. अरे छे.
S
तथा “अहो आा साधु !” से प्रमाणे पोतानामारे प्रसिद्धि थाय ते भाटे खावुं उरे. स्तु તથા માન અને સંન્માનની ઈચ્છાવાળો તે આ પ્રમાણે કરે. તેમાં લોકો વંદન કરે, ઉભા થાય. આ બધું જેમાં નિમિત્ત બને તે માન..... અને વજ્રપાત્રાદિનો લાભ એ જેમાં નિમિત્ત બને એ સન્માન. (લોકો વંદનાદિ કરે, એનાથી એ સાધુને માન મળ્યું કહેવાય, લોકો વસ્ત્રાદિ આપે તેનાથી એ સાધુને સન્માન મળેલું કહેવાય.)
त
1
म
ना
य
अध्य. ५.२ सूत्र- 34, 35
टीडार्थ : आ रीते ऽरतां साधुनी (भारी) स्वपक्ष = સાધુ-સાધ્વી દ્વારા અને પરપક્ષ ગૃહસ્થોદ્વારા સામાન્યથી પૂજા થશે એટલે એ માટે આવું કરે.
આવા પ્રકારનો સાધુ,પ્રધાનસંક્લેશના સંબંધને લીધે ઘણું પાપ બનાવે. અને તે પાપના ભારેપણાથી જ એ સાધુ એ દોષોની આલોચના પણ ન કરે અને એ રીતે માયાશલ્યરૂપ ભાવશલ્યને કરે. (કાંટો એ દ્રવ્યશલ્ય છે..)
प्रतिषेधान्तरमाह
सुरं वा मेरगं वावि, अन्नं वा मज्जगं रसं । ससक्खं न पिबे भिक्खू, शा जसं सारक्खमप्पणो ॥ ३६ ॥
स
ना
બીજાપ્રતિષેધને કહે છે.
य
ગા.૩૬ પોતાના યશને રક્ષતો સાધુ સુરા, મૈરેયી કે અન્ય માદકરસ સસાક્ષિક ન पीजे.
'सुरं वत्ति सूत्रं - 'सुरां वा' पिष्टादिनिष्पन्नां, 'मेरकं वापि' प्रसन्नाख्यां, सुराप्रायोग्यद्रव्यनिष्पन्नमन्यं वा 'माद्यं रसं' सीध्वादिरूपं 'ससाक्षिकं' सदापरित्यागसाक्षिकेवलिप्रतिषिद्धं न पिबेद्भिक्षुः, अनेनात्यन्तिक एव तत्प्रतिषेधः, सदासाक्षिभावात् । किमिति न पिबेदित्याह - यशः संरक्षन्नात्मनः, यशः शब्देन संयमोऽभिधीयते, अन्ये तु
૧૨૩
न
14