________________
૫ /
૧,
બ
આ
21 દશવૈકાલિકસૂલ ભાગ-૩ હુ છુ અધ્ય. ૫.૨ સૂત્ર-૩૪, ૩૫ - ક એ ટીકાર્થઃ ક્યારેક એવું બને કે તુચ્છસાધુ અનેકપ્રકારનું પાન-ભોજન ગોચરીમાં પામે. હું
એ સાધુ ગોચરીચર્યામાં રહેલો છતો જ ઘેબર વગેરે સારી સારી વસ્તુ વાપરી લે અને આ આશ્લેખલાદિ વર્ણરહિત વસ્તુઓ કે ઠંડાભાત વગેરે વિરસ વસ્તુઓ ઉપાશ્રયમાં લઈ | | આવે. (વસ્તુ પાત્રામાં ગુરુ પાસે લાવીને પણ ન દેખાડે એ પ્રત્યક્ષચોરી અને વસ્તુ બહાર * જ વાપરી લઈ ગુરુ પાસે આવે તો એ પરોક્ષચોરી...)
स किमर्थमेवं कुर्यादित्यत आह। जाणंतु ता इमे समणा, आययट्ठी अयं मुणी । संतुट्ठो सेवए पंतं, मो
તૂવિત્તી સુતોસો રૂઝા પ્રશ્ન : તે સાધુ શા માટે આવું કરે છે ? ઉત્તર ઃ એ સાધુ આ કારણસર આવું કરે કે
ગા.૩૪ આ સાધુઓ જાણો કે “આ (હું) મોક્ષાર્થી મુનિ છે. સંતુષ્ટ રુક્ષવૃત્તિવાળા, || સુતોષ આ અન્નપ્રાન્ત વાપરે છે.”
નાdiત્તિ સૂત્ર, નાનનું તાવમાં ‘શ્રમUIT:' પસાથવો થા માયતાથ' मोक्षार्थी अयं 'मुनिः' साधुः 'संतुष्टो' लाभालाभयोः समः सेवते 'प्रान्तम्' असारं ઋક્ષત્તિ:' સંયમવૃત્તિઃ “સુતોષ્ય:' યેન દિત્તોપં નિયત તિ ક્રૂત્રાર્થ: રૂ૪.
ટીકાર્થ ? બાકીના સાધુઓ મને જાણો કે આ મુનિ મોક્ષાર્થી છે. લાભ અને | | અલાભમાં સમાન છે. અસાર વાપરે છે. સંયમવૃત્તિવાળો છે. (સંયમપૂર્વક ગોચરીચર્યાદિ IY' કરનારો છે.) સુતોષ્ય છે એટલે કે ગમે તે વસ્તુથી સંતોષ પમાડી શકાય. એવો છે. (સાધુ "| - વિવર્ણ વિરસ વસ્તુ લાવે એટલે બધા પ્રશંસા કરે અને ઉપર પ્રમાણે વિચારે એ સ્વાભાવિક જ
45
F
ના છે.)
=
=
एतदपि किमर्थमेवं कुर्यात्तत्राहपूअणट्ठा जसोकामी, माणसम्माणकामए । बहुं पसवई पावं, मायासल्लं * ૨ સુરૂ રૂબા પ્રશ્ન : પણ સાધુઓ પોતાના માટે આ પ્રમાણે માને એ પણ એ શા માટે કરે છે ? ઉત્તર : ગા.૩૫ પૂજનને માટે યશકામી, માનસન્માનકામી ઘણું પાપ પ્રસર્વે છે. આ