________________
ส
जि
મૈં
शा
મ
य
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૨ સૂત્ર-૩૨, ૩૩
क्षुद्रसत्त्वस्य तुष्टिः कर्तुं न शक्यते, अत एव 'निर्वाणं च न गच्छति' इहलोक एव धृतिं न लभते, अनन्तसंसारिकत्वाद्वा मोक्षं न गच्छतीति सूत्रार्थः ॥३२॥
ટીકા : તુચ્છ એવો આત્માર્થ - સ્વાર્થ એજ ગુરુ પાપપ્રધાન છે જેને તેવો આ સાધુ છે. (સુંદર વસ્તુ મારે ખાવી એ એનો આત્માર્થ - સ્વાર્થ છે. આ સ્વાર્થ જઘન્ય = તુચ્છ છે. પણ આ સ્વાર્થ સિદ્ધ કરવા માટે એ ગુરુથી છુપાવવું વગેરે પાપ કરવા તૈયાર થાય છે. એટલે એનો આ તુચ્છસ્વાર્થ પાપપ્રધાન બને છે.
न
તથા આ સાધુ લુબ્ધ છે, એટલે જ તુચ્છભોજન માટે ઘણું પાપ કરે છે. અર્થાત્ આ માયાથી એ દારિદ્રકર્મને કરે છે. (પરલોકમાં ભિખારીપણું, ગરીબાઈ મળે એવા પાપને કરે છે.)
1
एवं यः प्रत्यक्षमपहरति स उक्तः, अधुना यः परोक्षमपहरति स उच्यते
सिआ एगइओ लद्धुं विविहं पाणभोअणं । भद्दगं भद्दगं भुच्चा, विवन्नं વિસમાણે રૂરૂા
આ પરલોકસંબંધી દોષ દેખાડયો.
હવે ઈહલોકસંબંધી દોષ કહે છે કે આ સાધુ દુસ્તોષ થાય. અર્થાત્ હવે ગમે તે આહારથી આ ક્ષુદ્રસત્વવાળા સાધુને સંતોષ પમાડવો શક્ય ન બને. અને માટે જ આ ધીરજને શાંતિને ન પામે. આલોકમાં જ એ ધીરજ ન પામે (તો તે પરલોકમાં તો સુતરાં ન પામે...) અથવા તો નિર્વાણ મોક્ષ... આ સાધુ અનંતસંસારી મૈં
સાધુ નિર્વાણને
હોવાથી મોક્ષ ન પામે.
બ
'सिअ 'त्ति सूत्रं, स्यादेको लब्ध्वेति पूर्ववत्, 'विविधम्' अनेकप्रकारं पानभोजनं भिक्षाचर्यागत एव 'भद्रकं भद्रकं' घृतपूर्णादि भुक्त्वा 'विवर्णं' विगतवर्णमाम्लखलादि ‘વિસં’ વિાતરમં-શીતૌવનાવિ ‘આદરેલ્’ આનયેવિત્તિ સૂત્રાર્થ: રૂરૂા
૧૨૧
F
न
शा
આ રીતે જે સાધુ પ્રત્યક્ષપણે ચોરી કરે છે, તે કહેવાઈ ગયો.
F
હવે જે સાધુ પરોક્ષરીતે ચોરી કરે છે, તે દર્શાવાય છે.
ना
ગા.૩૩ ક્યારેક એકલો સાધુ વિવિધ પાનભોજનને પામીને સારું સારું ખાઈ વિવર્ણ 4 વિરસ લઈ આવે.
15