________________
* *
*
*
,
બ
Aી
- દશવૈકાલિકસૂર ભાગ-૩
સહુ ના અધ્ય. ૫.૨ સૂત્ર-૩૧, ૩૨ ; सिआ एगइओ लद्धं, लोभेण विणिगृहइ । मामेयं दाइयं संतं, दठ्ठणं । સીમાથી રૂા. હવે, સ્વપક્ષ = સાધુપક્ષમાં ચોરીનો નિષેધ કહે છે કે,
ગા.૩૧ ક્યારેક એકલો મેળવીને લોભથી છુપાવે. “આ દેખાડાયેલું છતું જોઈને જાતે જ ગ્રહણ ન કરો...” _ 'सित्ति सूत्रं, 'स्यात्' कदाचिद् ‘एकः' कश्चिदत्यन्तजघन्यो लब्ध्वोत्कृष्टमाहारं । मा 'लोभेन' अभिष्वङ्गेण 'विनिगहते' अहमेव भोक्ष्य इत्यन्तप्रान्तादिनाऽऽच्छादयति"किमित्यत आह-मा मम 'इदं' भोजनजातं दर्शितं सदृष्ट्वाऽऽचार्यादिः स्वयमादद्याद्'' स्तु आत्मनैव गृह्णीयादिति सूत्रार्थः ॥३१॥
1 ટીકાર્થ ? ક્યારેક એવું બને કે અત્યંતજઘન્ય સાધુ = તુચ્છસ્વભાવવાળો સાધુ 1 ઉત્કૃષ્ટઆહાર ગોચરીમાં પામે. એ પામીને આસક્તિના કારણે એને છુપાવે. અર્થાત્ “હું ! જ આ ખાઈશ” એવા વિચારથી અન્નપ્રાન્તાદિ વસ્તુથી એને ઢાંકી દે, આચાર્યને નીલ બતાવે.
પ્રશ્ન : એવું કરવાની શી જરૂર ? આચાર્યને બતાવ્યા પછી પણ જાતે વાપરી શકે ને? |
ઉત્તર : એને એમ વિચાર આવે કે જો મારું આ ભોજન આચાર્યને દેખાડીશ તો ત્રિા એ જોઈને આચાર્યાદિ જાતે જ એ લઈ લેશે. અને તો પછી મને વાપરવા નહિ મળે... | આ વિચારથી તે છુપાવે.
अस्य दोषमाहअत्तट्टा गुरुओ लुद्धो, बहुं पावं पकुव्वइ । दुत्तोसओ अ सो होइ," निव्वाणं च न गच्छइ ॥३२॥ આનો દોષ કહે છે. ગા.૩૨ ગુરુસ્વાર્થવાળો, લુબ્ધ ઘણું પાપ કરે. તે દુખોષ બને. નિર્વાણ ન પામે. *
'अत्तट्ठ'त्ति सूत्रं, आत्मार्थ एव जघन्यो-गुरुः पापप्रधानो यस्य स * आत्मार्थगुरुर्लुब्धः सन् क्षुद्रभोजने 'बहु' प्रभूतं पापं करोति, मायया दारिद्रं कर्मेत्यर्थः,* ६ अयं परलोकदोषः, इहलोकदोषमाह-'दुस्तोषश्च भवति' येन केनचिदाहारेणास्य,