________________
Aસ દશવૈકાલિકસૂગ ભાગ-૩ હજહુ અધ્ય. ૫.૨ સૂત્ર-
૩૦૩ ટીકાર્થ : સાધુને સ્ત્રી કે પુરુષ કે તેવા પ્રકારનો નપુંસક વંદન કરતો હોય અથવા તો ( તરુણ કે વૃદ્ધ કે મધ્યમ વંદન કરતો હોય. (અહીં gિ શબ્દથી નપુંસક અને વા શબ્દથી જ
મધ્યમનું ગ્રહણ કરેલું છે..) તો વંદન કરતા એની પાસે “આ સારો માણસ છે, લાવ | * માંગું.” એમ વિચારી યાચના ન કરવી. કેમકે એમાં વિપરિણામ થવાનો દોષ લાગે. I ન (એ ગૃહસ્થ ભક્તિથી વંદન કરતો હોય અને સાધુ યાચના કરે એટલે એના ભક્તિભાવ *
તૂટી જાય. 1 “આ તો વંદન કર્યા એટલે ફસાયો.. હવે વંદન કરવા જ નહિ. આ બધા તો ? Fા માંગ્યા કરશે.” એવા વિપરીત પરિણામ એને થાય...)
m ડ તથા એની પાસે અન્નાદિ ન હોવાથી સાધુએ માંગેલી વસ્તુ એ ન આપી શકે તો ; જ એને કર્કશ વચનો ન કહેવા કે “તારું વંદન ફોગટ છે. (વહોરાવતો તો નથી.)” તું
અથવા તો પાઠાન્તર આ પ્રમાણે છે કે વનમો ન નીકૃષ્ણ અર્થાત્ લલ્લિવ્યાકરણ | વડે યાચના ન કરે. (જેમ ભિખારીઓ દાતાના પગે પડી, સારા શબ્દો બોલી, એમની પ્રશંસા કરી યાચના કરે... એવી રીતે સાધુ ન કરે...)
તથાजे न वंदे न से कुप्पे, वंदिओ न समुक्कसे । एवमन्नेसमाणस्स, सामण्णमणुचिट्ठइ ॥३०॥
ગા.૩૦ જે વંદન ન કરે, તેના પર ક્રોધ ન કરે. વંદાયેલો સાધુ મદ ન કરે. આ ન રીતે અન્વેષણાકરનારનું સાધુપણું ટકે. __. 'जे ण वंदि 'त्ति सूत्रं, यो न वन्दते कश्चिद्गृहस्थादिः न तस्मै कुष्येत् तथा वन्दितः केनचिन्नृपादिना न समुत्कर्षेत् । 'एवम्' उक्तेन प्रकारेण 'अन्वेषमाणस्य भगवदाज्ञामनुपालयतः श्रामण्यमनुतिष्ठत्यखण्डमिति सूत्रार्थः ॥३०॥
ટીકાર્થ : જે કોઈ ગૃહસ્થાદિ વંદન ન કરે, તેના પર ક્રોધ ન કરે (કે કેમ વાંદતો | નથી ?) તથા કોઈ રાજાદિવડે વંદાયેલો સાધુ ઉત્કર્ષ ન કરે (કે હું કેવો મહાન...)
આ કહેલા પ્રકારે ભગવાનની આજ્ઞાને પાળનારા સાધુનું સાધુપણું અખંડ રહે છે. | સ્વપક્ષતે પ્રતિવેથમદિ
45
=
=
=
ક
=
=
=
=
=
=