SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 5 SE शयेालिङसूत्र भाग - 3 अध्य. प. २ सूत्र - २८, २० ત્યાં સાધુ એ રીતે ગુસ્સો ન કરે “પેલી વસ્તુ હોવા છતાં મને આપતો નથી.” પણ એમ વિચારે કે “પર માણસ ઈચ્છા હોય તો આપે કે ન પણ આપે.” સાધુએ ત્યાં બીજું કંઈપણ વિચારવું નહિ. જો બીજું કંઈપણ વિચારે (કે આ કંજુસ લાગે છે, સાધુ પ્રત્યે ભાવ નથી... વગેરે.) તો સર્વપદાર્થોમાં સમભાવ રૂપ સામાયિકને બાધા પહોંચે. एतदेव विशेषेणाह सयणासणवत्थं वा, भत्तं पाणं व संजए । अदितस्स न कुप्पिज्जा, न पच्चक्खेवि अदीसओ ॥ २८ ॥ S આ જ વાત વિશેષથી દર્શાવે છે કે गा.२८ साधु शयन, खासन, वस्त्र, लस्त } पान न आपनास पर गुस्सा नं ४२. स्तु ભલેને એ બધું પ્રત્યક્ષ જ દેખાતું હોય. * * 'सयण 'त्ति सूत्रं, शयनासनवस्त्रं चेत्येकवद्भावः भक्तं पानं वा संयतोऽददतो न कुप्येत् तत्स्वामिनः, प्रत्यक्षेऽपि च दृश्यमाने शयनासनादाविति सूत्रार्थः ॥ २८ ॥ त त ટીકાર્થ : શયન આસનાદિ પ્રત્યક્ષ જ દૃશ્યમાન હોય તો પણ સાધુ એ નહિઆપનારા पर ओपन रे. शयनासनवस्त्रं नहीं समाहारद्वन्द्व समास थयो छे, भेटले सेवयन रेलुं छे. जि नो अ णं न शा 1 न इत्थि पुरिसं वावि, डहरं वा महलां | वंदमाणं न जाइज्जा, शा फरुसं वए ॥२९॥ स स ગા.૨૯ સ્ત્રી કે પુરુષ નાનો કે મોટો વંદન કરતો હોય, તેની પાસે યાચના ન કરે, ना हुईश न जोते. ना य य 'इत्थि 'ति सूत्रं, स्त्रियं वा पुरुषं वापि, अपिशब्दात्तथाविधं नपुंसकं वा, 'डहरं' तरुणं 'महल्लकं वा' वृद्धं वा, वाशब्दान्मध्यमं वा, वन्दमानं सन्तं भद्रकोऽयमिति न याचेत, विपरिणामदोषात्, अन्नाद्यभावेन याचितादाने न चैनं परुषं ब्रूयात्-वृथा वन्दनमित्यादि, पाठान्तरं वा वन्दमानो न याचेत लल्लिव्याकरणेन । शेषं पूर्ववदिति सूत्रार्थः ॥२९॥ ૧૧૮
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy