________________
બહુ જ દશવૈકાલિકસૂર ભાગ-૩ કિલુ અધ્ય. ૫.૨ સૂત્ર-૨૬, ૨૦ :
“વી "ત્તિ સૂત્ર, ‘મહીનો' દ્રવ્યચમબ્રુત્યાજ્ઞાનવનઃ ‘ત્તિ' વર્તનમ્ ( આ ‘પદ્' વેપતું, વિષ' માને તિ વિષાદં ર સુર્યાત પડત.' સાધુ:
'अमच्छितः' अगृद्धो भोजने, लाभे सति मात्राज्ञ आहारमात्रां प्रति 'एषणारतः' | उद्गमोत्पादनैषणापक्षपातीति सूत्रार्थः॥२६॥
ટીકાર્થ : દ્રવ્યદીનતાની અપેક્ષાએ વિચારીએ તો અજ્ઞાનમુખવાળો એ સાધુ વૃત્તિ - વર્તન = ગોચરીની ગવેષણા કરે. (ભાવદીનતા અંદરનો દીનપરિણામ છે. જ્યારે વસ્તુ ન ન મળવાથી કે ન મલવાના ભયથી જેનું મોટું પ્લાન બની જાય એ દ્રવ્યદીન કહેવાય...) +
પંડિત = સાધુ લાભ ન થાય તો વિષાદ ન કરે. સાધુ ભોજનમાં આસક્ત ન બને.
તથા જો લાભ થાય તો આહારની માત્રા પ્રત્યે માત્રાશ હોય. આશય એ કે લાભ થાય તો પણ કેટલી માત્રામાં વહોરવું અને કેટલી માત્રામાં વાપરવું... એ બધું જાણે, (તથા સાધુ ઉદ્ગમ –ઉત્પાદન અને એષણામાં પક્ષપાતવાળો હોય એટલે કે એ સંબંધી ૪૨ દોષો ન લાગી જાય એ માટે પક્ષપાતવાળો હોય.
एवं च भावयेत्
बहुं परघरे अत्थि, विविहं खाइमसाइमं । न तत्थ पंडिओ कुप्पे, इच्छा Gિ વિજ્ઞ પર ન વા ર૭ના
સાધુ આ પ્રમાણે વિચારે.
ગા.૨૭ બીજાના ઘરમાં વિવિધ ખાદિમ, સ્વાદિમ છે. ત્યાં પંડિત કોપ ન કરે. ઈચ્છા " હોય તો આપે કે ન આપે. [ “વર્લ્ડ'તિ સૂત્ર, ‘વ૬' પ્રાતઃ પ્રભૂતં ‘પર દે' સંયતવિકૃતિ “વિવિધયું'
अनेकप्रकारं खाद्यं स्वाद्यम्, एतच्चाशनाद्युपलक्षणं, 'न तत्र पण्डितः कुप्येत्' सदपि न 1. ददातीति न रोषं कुर्यात्, किंतु-'इच्छया दद्यात् परो न वेति इच्छा परस्य, न तत्रान्यत् किञ्चिदपि चिन्तयेद्, सामायिकबाधनादिति सूत्रार्थः ॥२७॥
ટીકાર્થ : અસંયત = ગૃહસ્થવગેરેના ઘરોમાં પ્રમાણની અપેક્ષાએ ઘણાં પ્રમાણમાં | - અનેક પ્રકારના ખાદિમ, સ્વાદિમ પદાર્થો હોય... આ ખાદિમ... એ અશનાદિનું ) ઉપલક્ષણ છે.