________________
'F G
स्त
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૨ સૂત્ર-૨૫, ૨૬
2
‘સમુઞાળત્તિ સૂત્ર, સમુવાનું ભાવભૈક્ષ્યમશ્રિત્વ રેવિક્ષ:, òત્યાદकुलमुच्चावचं सदा, अगर्हितत्वे सति विभवापेक्षया प्रधानमप्रधानं च यथापरिपाट्येव चरेत् 'सदा' सर्वकालं, नीचं कुलमतिक्रम्य विभवापेक्षया प्रभूततरलाभार्थम् 'उत्सृतम्' ऋद्धिमत्कुलं 'नाभिधारयेत्' न यायात्, अभिष्वङ्गलोकलाघवादिप्रसङ्गादिति सूत्रार्थ:
રા
***
ટીકાર્થ : સાધુ ભાવભૈક્ષ્ય નિર્દોષ - મોક્ષાનુકૂલ ગોચરીને આશ્રયીને ચરે-ફરે. न પ્રશ્ન : ક્યાં ચરે ?
ઉત્તર ઃ સદા ઉંચા-નીચા કુળોમાં ચરે.
પ્રશ્ન : નીચા કુળોમાં તો જવાનો નિષેધ છે.
ઉત્તર : જે કુળ ગહિત - લોકનિંદિત ન હોય અને વૈભવની અપેક્ષાએ પ્રધાન હોય
તે ઉચ્ચકુળ.
જે કુળ ગર્વિત લોકનિંદિત ન હોય અને વૈભવની અપેક્ષાએ અપ્રધાન હોય તે નીચકુળ.
त
-
આમ વ્યાખ્યા કરવી. (આવા નીચ કુળોમાં જવાનો નિષેધ નથી જ...)
ત્ત
આ બધા ઘરોમાં ક્રમ પ્રમાણે જ સદા ચરે. (ક્રમમાં ઉચ્ચકુળ આવે તો એમાં પણ જાય, નીચકુળ આવે તો એમાં પણ જાય. પણ જાણી જોઈને વૈભવની અપેક્ષાએ જે નીચકુળ છે તે નીચકુળ ઓળંગીને, છોડીને ઘણા વધુ લાભને માટે ઋદ્ધિવાળા કુલમાં ન જાય.)
न
મ
शा
शा
પ્રશ્ન : એમ કરે તો નુકસાન શું ?
स
स
ઉત્તર ઃ આસક્તિ પોષાય, લોકમાં સાધુઓની લઘુતા થાય (કે આ બધા તો આસક્ત ન છે. સારા સારા ઘરોમાં સારી સારી વસ્તુ શોધતા ફરે છે...) આ બધા દોષો લાગે.
य
શિવ
अदीण वित्तिमेसिज्जा, न विसीइज्ज पंडिए । अमुच्छिओ भोअणंमि, मायण्णे एसणारए ॥२६॥
ગા.૨૬ અદીનસાધુ વૃત્તિની ગવેષણા કરે, પંડિત વિષાદ ન કરે. ભોજનમાં અમૂચ્છિત, માત્રાક્ષ એષણારત બને.
怎
૧૧૬
મ
E