________________
*
*
,
અમ દશવૈકાલિકસૂર ભાગ-૩
અધ્ય. ૫.૨ સૂત્ર-૧૪ થી ૧૦ છે) તો વહોરાવે. વળી એ વનપકાદિએ અમુક ચોક્કસ વસ્તુ માંગી હોય, એ તેમની પાસે ° ( ન હોય તો ના પાડે જયારે સાધુને યોગ્ય વસ્તુ ગૃહસ્થ પાસે હોય તો વહોરાવે..) .
परपीडाप्रतिषेधाधिकारादिदमाहउप्पलं पउमं वावि, कुमुअं वा मगदंतिअं । अन्नं वा पुप्फसच्चित्तं, तं च સંનુંત્રિા ૨૪ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पिअं । दितिअं पडिआइक्खे, न मे न |
પડું તારિર્સ પI બીજાને પીડા કરવાનો પ્રતિષેધ કરવાનો અધિકાર ચાલુ હોવાથી આ કહે છે કે |
ગા.૧૪-૧૫ ઉત્પલ, પબ, કુમુદ, મગદંતિકા કે અન્ય સચિત્ત પુષ્પને સંલુચીને સ્ત્રી , ભિક્ષા આપે. તો તે ભોજનપાન સાધુને અકથ્ય છે. આપતી તેણીને નિષેધ કરવો કે મને | તાદશ ન કલ્પે.
_ 'उप्पलं 'ति सूत्रं, 'उत्पलं' नीलोत्पलादि 'पद्मम्' अरविन्दं वापि कुमुदं वा' गईभकं त स्मै वा 'मगदन्तिकां' मेत्तिकां, मल्लिकामित्यन्ये, तथाऽन्यद्वा पुष्पं सचित्तं-शाल्मलीपुष्पादि, स्मै | तच्च ‘संलुञ्चय' अपनीय छित्त्वा दद्यादिति सूत्रार्थः ॥१४॥ 'तारिसंति सूत्रं, तादृशं |
भक्तपानं तु संयतानामकल्पिकं, यतश्चैवमतो ददतीं प्रत्याचक्षीत न मम कल्पते जि तादृशमिति सूत्रार्थः ॥१५॥ | ટીકાર્થ : ઉત્પલ એટલે નીલકમળ વગેરે. પદ્મ એટલે અરવિંદ કુમુદ એટલે ગર્દભક 1 T (ચંદ્ર વિકાસી પુષ્પ). મગદંતિકા એટલે મેત્તિક. બીજાઓ વળી મલ્લિકા કહે છે. અથવા શા 1 તો બીજા કોઈ શાલ્મલી પુષ્પાદિ સચિત્ત પુષ્પો.... તે છેદીને સાધુને ભક્ત-પાન આપે. |
(એ પુષ્પ વહોરાવવાનું નથી. પણ સાધુને આપવા સંબંધમાં ગમે તે કારણે એ પુષ્પ ને " છેદવાની ક્રિયા કરવી પડી..) તાદેશ ભોજન-પાન સાધુઓને ન કહ્યું. એટલે આપતી - સ્ત્રીને નિષેધ કરવો કે “મને તાદેશ ન કલ્પ.”
उप्पलं पउमं वावि, कुमुअंवा मगदंतिअं । अन्नं वा पुण्फसच्चित्तं, तं च સંમ િવ શબ્દો तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पिअं । दितिअं पडिआइक्खे, न मे कप्पइ तारिसं ॥१७॥
-
=