________________
૪૯ * * *
ક
છ
Fિ
આ દશવૈકાલિકસુત્ર ભાગ-૩ ના - અધ્ય. ૫.૨ સૂત્ર-૧૨, ૧૩ - વાઇન્તરાયવોષત્તિ સૂત્રાર્થ: રા
ટીકાર્થ ? એમની દૃષ્ટિ પડે એ રીતે સાધુ ઉભો રહે તો તે વનપક કે દાતાને કે બંનેને છે કદાચ અપ્રીતિ થાય.
અહીં તી વનપર્ય એ પદ શ્રમણાદિનું ઉપલક્ષણ છે. અર્થાત્ તે બધા પણ છે | સમજી લેવાના. આશય એ છે કે દાતા આપતો હોય, વનપકાદિ લેતો હોય અને ત્યારે
એ બેની દૃષ્ટિ પડે એ રીતે સાધુ ઉભો રહે તો બેમાંથી ગમે તે એકને કે બંનેને અપ્રીતિ , | ખેદ થવાની સંભાવના પાકી છે. તેઓ વિચારે કે “અહો ! આ જૈન સાધુઓની ,
અલોકજ્ઞતા ! એ લોકો આટલો લોકવ્યવહાર પણ નથી સમજતા કે આવી રીતે સામે ન ઉભા રહેવાય.”
અથવા તો પ્રવચનની લઘુતા થાય = જૈનધર્મનું ખરાબ દેખાય (કે આ ધર્મના જ | સાધુઓ કેટલા દીન છે...) તથા અંતરાયદોષ પણ લાગે. (આપણને જોઈને દાતા વિચારે
કે આને પણ મારે આપવું પડશે, એટલે એ વનપકાદિને જેટલું આપતો હોય એના કરતા | | 7 ઓછું આપે. આમ એ વનપકાદિને લાભમાં અંતરાય કરવાનો દોષ લાગે.) ત
तस्मान्नैवं कुर्यात्, किंतुपडिसेहिए व दिन्ने वा, तओ तम्मि नियत्तिए । उवसंकमिज्ज भत्तट्ठा, પાટ્ટા વ સંગ રા આ બધા દોષ લાગતાં હોવાથી આવું ન કરવું. પરંતુ
ગા.૧૩ પ્રતિષેધ કે દાન કરાયે છતે ત્યાંથી વનીપકાદિ નીકળી ગયે છતે સાધુ શા ભોજન કે પાનને માટે ત્યાં પ્રવેશે.
'पडिसेहिअत्ति सूत्रं, प्रतिषिद्धे वा दत्ते वा 'ततः' स्थानात् 'तस्मिन्' वनीपकादौ पनिवर्तिते सति उपसंक्रामेद्भक्तार्थं पानार्थं वापि संयत इति सूत्रार्थः ॥१३॥
ટીકાર્થ : ગૃહસ્થ પેલા વનપકાદિને દાન આપવાનો પ્રતિષેધ કરે કે પછી દાન આપે. એ પછી વનપકાદિ ત્યાંથી જતો રહે. એ પછી એકાંતમાં ઉભેલો સાધુ એ ઘરમાં * ભોજન કે પાણી માટે પ્રવેશે. | (“ગૃહસ્થ એને ના પાડે તો આપણને વહોરાવશે ?” એવી શંકા ન કરવી. ગૃહસ્થને એને આપવાના ભાવ ન જાગે એટલે ન વહોરાવે અને આપણને આપવાના ભાવ જાગે
* * * * *
* * * Bહિ8