________________
*
ત્રિક દશવૈકાલિકસૂર ભાગ-૩ હરિ હ ર અધ્ય. ૫.૨ સૂત્ર-૯, ૧૦, ૧૧
ગા.૯. ગોચરી ગયેલો સંયતમુનિ અર્ગલા, પરિઘ, ધાર, કે કપાટને અવલંબીને ન જ ઉભો રહે. | 'अग्गलं ति सूत्रं, 'अर्गलं' गोपुरकपाटादिसंबन्धिनं 'परिघं' नगरद्वारादिसंबन्धिनं * *'द्वारं' शाखामयं 'कपाटं' द्वारयन्त्रं वाऽपि संयतः अवलम्ब्य न तिष्ठेत्, लाघवविराघना-* | दोषात्, 'गोचराग्रगतो' भिक्षाप्रविष्टः, मुनिः संयत इति पर्यायौ
तदुपदेशाधिकाराददुष्टावेवेति सूत्रार्थः ॥९॥ उक्ता द्रव्ययतना, | ટીકાર્થ અર્ગલા એટલે ગોપુર=નગરના કે આંગણાના દરવાજા વગેરે સંબંધી સાંકળ...
પરિઘ એટલે નગરના કે આંગણાના બારણાદિ સંબંધી... દ્વાર એટલે શાખામય... કપાટ એટલે દ્વારયન્ટ...
આ બધાનો ટેકો લઈને સાધુ ન ઉભો રહે. કેમકે એમાં લાઘવ, વિરાધના દોષ |R લાગે. (આવી રીતે સાધુ ઉભો રહે એ લોકમાં ખરાબ દેખાય એટલે સાધુની લઘુતા || ન દેખાય. તથા તે તે વસ્તુ પર સાધુના શરીરનું વજન આવવાથી તે તે વસ્તુ દબાય, તેના ને કારણે ત્યાં રહેલા જીવની વિરાધના થાય.. એ નબળી વસ્તુ સાધુના ટેકાથી તૂટે, સાધુ પડે તો આત્મવિરાધના...) | મુનઃ સંત બે શબ્દો પર્યાયવાચી છે. એ બંને સમાનાર્થી શબ્દો છે, એકજ ગાથામાં . બે શબ્દો વાપરવાની જરૂર નથી, પણ અહીં સાધુને જ ઉપદેશ આપવાનો અધિકાર ચાલે II છે, એટલે આ બે શબ્દો દોષરહિત જ જાણવા. દ્રવ્યયતના કહેવાઈ ગઈ. भावयतनामाहसमणं माहणं वावि, किविणं वा वणीमगं । उवसंकमंतं भत्तट्ठा, પાટ્ટા, 4 સંગ! ૨૦૫ तमइक्कमित्तु न पविसे, नवि चिढे चक्खुगोअरे । एगंतमवक्कमित्ता, तत्थ ત્રિન્નિ સંજ્ઞા શા હવે ભાવયતનાને દેખાડે છે. ગા.૧૦-૧૧ સાધુ ભોજન માટે કે પાણી માટે પોતાની પાસેથી જ જતા કે ગયેલા હો
45
GP
=
4
5
E
=
H
F
=
=
*
*
*
*
*
-
*
Aa *