SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ * ત્રિક દશવૈકાલિકસૂર ભાગ-૩ હરિ હ ર અધ્ય. ૫.૨ સૂત્ર-૯, ૧૦, ૧૧ ગા.૯. ગોચરી ગયેલો સંયતમુનિ અર્ગલા, પરિઘ, ધાર, કે કપાટને અવલંબીને ન જ ઉભો રહે. | 'अग्गलं ति सूत्रं, 'अर्गलं' गोपुरकपाटादिसंबन्धिनं 'परिघं' नगरद्वारादिसंबन्धिनं * *'द्वारं' शाखामयं 'कपाटं' द्वारयन्त्रं वाऽपि संयतः अवलम्ब्य न तिष्ठेत्, लाघवविराघना-* | दोषात्, 'गोचराग्रगतो' भिक्षाप्रविष्टः, मुनिः संयत इति पर्यायौ तदुपदेशाधिकाराददुष्टावेवेति सूत्रार्थः ॥९॥ उक्ता द्रव्ययतना, | ટીકાર્થ અર્ગલા એટલે ગોપુર=નગરના કે આંગણાના દરવાજા વગેરે સંબંધી સાંકળ... પરિઘ એટલે નગરના કે આંગણાના બારણાદિ સંબંધી... દ્વાર એટલે શાખામય... કપાટ એટલે દ્વારયન્ટ... આ બધાનો ટેકો લઈને સાધુ ન ઉભો રહે. કેમકે એમાં લાઘવ, વિરાધના દોષ |R લાગે. (આવી રીતે સાધુ ઉભો રહે એ લોકમાં ખરાબ દેખાય એટલે સાધુની લઘુતા || ન દેખાય. તથા તે તે વસ્તુ પર સાધુના શરીરનું વજન આવવાથી તે તે વસ્તુ દબાય, તેના ને કારણે ત્યાં રહેલા જીવની વિરાધના થાય.. એ નબળી વસ્તુ સાધુના ટેકાથી તૂટે, સાધુ પડે તો આત્મવિરાધના...) | મુનઃ સંત બે શબ્દો પર્યાયવાચી છે. એ બંને સમાનાર્થી શબ્દો છે, એકજ ગાથામાં . બે શબ્દો વાપરવાની જરૂર નથી, પણ અહીં સાધુને જ ઉપદેશ આપવાનો અધિકાર ચાલે II છે, એટલે આ બે શબ્દો દોષરહિત જ જાણવા. દ્રવ્યયતના કહેવાઈ ગઈ. भावयतनामाहसमणं माहणं वावि, किविणं वा वणीमगं । उवसंकमंतं भत्तट्ठा, પાટ્ટા, 4 સંગ! ૨૦૫ तमइक्कमित्तु न पविसे, नवि चिढे चक्खुगोअरे । एगंतमवक्कमित्ता, तत्थ ત્રિન્નિ સંજ્ઞા શા હવે ભાવયતનાને દેખાડે છે. ગા.૧૦-૧૧ સાધુ ભોજન માટે કે પાણી માટે પોતાની પાસેથી જ જતા કે ગયેલા હો 45 GP = 4 5 E = H F = = * * * * * - * Aa *
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy