________________
હમ દશવૈકાલિકસૂર ભાગ-૩
અધ્ય. ૫.૨ સૂત્ર-૮, ૯ જુક છે. એટલે એમને અભિમુખ ન જવું. પણ તેમને ઉગ ન થાય એ રીતે જયણાપૂર્વક છે
આ વિચરવું.
किं च
51
=
"
45
गोअरग्गपविट्ठो अ, न निसीइज्ज कत्थई । कहं च न पबंधिज्जा, चिद्वित्ता ण व संजए ॥८॥
ગા.૮ ગોચરીમાં પ્રવેશેલો સાધુ ક્યાંય બેસે નહિ, કે ઊભો રહીને કથાનો પ્રબંધ ન કરે. ___ 'गोअरग्ग' त्ति सूत्रं, गोचराग्रप्रविष्टस्तु भिक्षार्थं प्रविष्ट इत्यर्थः 'न निषीदेत'5 नोपविशेत् 'क्वचिद्' गृहदेवकुलादौ, संयमोपघातादिप्रसङ्गात्, 'कथां च' स्त | धर्मकथादिरूपां 'न प्रबध्नीयात्' प्रबन्धेन न कुर्यात्, अनेनैकव्याकरणैकज्ञातानुज्ञामाह,
अत एवाह-स्थित्वा कालपरिग्रहेण संयत इति, अनेषणाद्वेषादिदोषप्रसंगादिति सूत्रार्थः | Nટા ૩ ક્ષેત્રથતિના,
ટીકાર્થ : ભિક્ષા માટે પ્રવેશેલો સાધુ ઘર, દેવકુલ વગેરે ક્યાંય ન બેસે. કેમકે એમાં બે સંયમનો ઉપઘાત વગેરે થવાનો પ્રસંગ આવી પડે. (ઘરોમાં સ્ત્રી વગેરેનો પરિચય, | આધાકર્માદિ બનાવે, ગૃહસ્થોને ઉગ થાય...)
તથા ધર્મકથા વગેરે રૂપ કથા પ્રબંધથી = વિસ્તારથી ન કરે.
અહીં પ્રબંધથી કથાનો નિષેધ કરવા દ્વારા એક ઉત્તર, એક દૃષ્ટાન્ત કહેવાની રજા : જણાવી દીધી. પ્રબંધકથાનો જ નિષેધ છે, માટે જ કહે છે કે સ્થિત્વા અર્થાતુ લાંબો કાળ ન ત્યાં રહેવા દ્વારા કથા ન કરવી. એમાં દોષ એ કે એટલા સમય દરમ્યાન ત્યાં દોષિત ગોચરી તૈયાર થાય, એટલે અનેષણાનો દોષ લાગે. તથા ઘરના અમુક લોકોને આ બધું ન ગમવાથી હૈષ વગેરે થાય.
ક્ષેત્રાયતના કહી દીધી. द्रव्ययतनामाहअग्गलं फलिहं दारं, कवाडं वावि संजए । अवलंबिआ न चिट्ठिज्जा, गोअरग्गगओ मुणी ॥९॥
દ્રવ્યયતના કહે છે. tcཚལྷགཙང་ཕྱུག ༢༠༠ ༢༄༅ཙཀྐ་
=
5
E
F
=