________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૨ સૂત્ર-પ
કહ્યું છે કે “જિનશાસનમાં પરસ્પર વિરોધ ન આવે એ રીતે દરેક યોગ દુ:ખક્ષય માટે આચરવાના છે...'
त
अकालचरणे दोषमाह
अकाले चरसी भिक्खू, कालं न पडिलेहसि । अप्पाणं च किलामेसि, संनिवेसं च गरिहसि ॥५ ॥
'अकाले 'त्ति सूत्रं, अकालचारी कश्चित् साधुरलब्धभैक्षः केनचित् साधुना प्राप्ता भिक्षा नवेत्यभिहितः सन्नेवं ब्रूयात्- कुतोऽत्र स्थण्डिलसंनिवेशे भिक्षा ?, स तेनोच्यतेअकाले चरसि भिक्षो! प्रमादात्स्वाध्यायलोभाद्वा, कालं न प्रत्युपेक्षसे, किमयं भिक्षाकालो नवेति, अकालचरणेनात्मानं च ग्लपयसि दीर्घाटनन्यूनोदरभावेन, संनिवेशं च गर्हसि भगवदाज्ञालोपतो दैन्यं प्रतिपद्येति सूत्रार्थः ॥५॥
X X
न અકાળે ચરવામાં શું દોષ છે ? તે બતાવે છે.
ગા.૫ ભિક્ષુ ! અકાળે ચરે છે, કાળને પ્રતિલેખતો નથી. જાતને દુઃખી કરે છે અને 5 સંનિવેશને નિંદે છે.
S
X
૧૦૪
h
怎
ત
નિ
न
न
शा
शा
स
स
ટીકાર્થ : અકાળે ભિક્ષા માટે જનારો કોઈ સાધુ ભિક્ષા મેળવ્યા વિનાનો હતો, ત્યાં બીજા સાધુએ પૃચ્છા કરી કે “ભિક્ષા મળી કે નહિ ?” આ પ્રમાણે કહેવાયેલો તે સાધુ આ પ્રમાણે બોલે કે “આ શૃંડિલસંનિવેશમાં = ઉજ્જડ તુચ્છ સ્થાનમાં ભિક્ષા ક્યાંથી મળે ?” ત્યારે પેલો સાધુ આને કહે છે કે “હે ભિક્ષુ ! તું પ્રમાદના કારણે કે સ્વાધ્યાયના લોભના કારણે અકાળે ગોચરી ફરે છે. કાળને જોતો નથી કે ‘આ ભિક્ષાકાળ છે કે નહિ ?' અકાલે ફરવા દ્વારા જાતને દુઃખી કરે છે. કેમકે આમાં લાંબુ ફરવું પડે અને ઓછું ના મળવાની પેટ પણ ન ભરાય. આમ દીર્ઘચર્યા અને ન્યૂનોદરતાના કારણે જાતને દુઃખી ના ય કરે છે. અને વળી ભગવાનની આજ્ઞાના લોપ દ્વારા દીનતા સ્વીકારીને સ્થાનને નિંદે ય છે... (ગોચરીનો સમય થઈ ગયો હોય, છતાં ‘થોડોક સ્વાધ્યાય બાકી છે. એ કરીને * ગોચરી જાઉં” એમ વિચારી સાધુ મોડેથી અકાળે ગોચરી જાય. આ સ્વાધ્યાયલોભથી * * અકાળ ગોચરી... કોઈક સાધુ ગોચરી સમયે જ આળસથી મોડું કરે, ઊંઘી જાય, વિકથામાં સમય બગાડે... તો આ પ્રમાદથી અકાળે ગોચરી જવાનું થાય.)
यस्मादयं दोषः संभाव्यते तस्मादकालाटनं न कुर्यादिति ।