________________
૫
,
બ
A
જીત દશવૈકાલિકસૂર ભાગ-૩ નહી અધ્ય. ૫.૨ સુત્ર-૪
कालेण निक्खमे भिक्खू, कालेण य पडिक्क मे । अकालं च ।
વિન્નત્તા, વાત્રે જાહ્ન સમાયરે ઝા * ગા.૪ ભિક્ષુ કાળે નીકળે, કાળે પાછો ફરે. અકાળને વર્જીને કાળે કાળને આચરે. | 'कालेणं ति सूत्रं, यो यस्मिन् ग्रामादावुचितो भिक्षाकालस्तेन करणभूतेन 'निष्क्रामेदु' भिक्षुर्वसतेभिक्षायै, कालेन चोचितेनैव यावता स्वाध्यायादि निष्पद्यते | तावता 'प्रतिक्रामेत्' निवर्तेत । भणिअं च-खेत्तं कालो भायणं तिन्निवि पहुप्पंति | मा हिंडउत्ति अट्ठ भंगा । 'अकालं च वर्जयित्वा' येन स्वाध्यायादि न संभाव्यते स मा | खल्वकालस्तमपास्य काले कालं समाचरेदिति सर्वयोगोपसंग्रहार्थं निगमनं, भिक्षावेलायां भिक्षां समाचरेत्, स्वाध्यायादिवेलायां स्वाध्यायादीनीति, उक्तं च-'जोगो जोगो जिणसासणंमी'त्यादि, इति सूत्रार्थः ॥४॥ 1 ટીકાર્થ : જે ગામાદિમાં જે ઉચિત ભિક્ષાકાળ હોય, કારણભૂત તે કાલ વડે ભિક્ષુ | ભિક્ષા માટે વસતિમાંથી નીકળે. (ાનેT એમાં ત્રીજી વિભક્તિ સહાથમાં, વિના ના ' યોગમાં નથી, પણ કરણના અર્થમાં છે, એમ દર્શાવવા વરVTનૂતન લખેલું છે.' | ગુજરાતીમાં એમ બોલાય “ર્ત કાળમાં સાધુ નીકળે...”). - તથા ઉચિતકાલ વડે જ પાછો ફરે. એટલે કે જેટલા કાળે પાછા આવી જવાથી | સ્વાધ્યાય વગેરે યોગો આચરી શકાય એટલા કાળમાં પાછો ફરે. કહ્યું જ છે કે “ક્ષેત્ર, ન
કાળ અને ભાજન આ ત્રાણ પૂરતા હોય... એમ આઠ ભાંગા થાય.” (આનું વિસ્તૃત વિવરણ ઓઘનિ માં આપેલું છે. ટૂંકમાં કાળ = જે સમયે ઉપાશ્રયે આવ્યા બાદ ગોચરી જ્ઞા| + વાપરી, ઠલ્લે જઈ, સાંજની ઠલ્લે માત્રાની વસતિ જોતી વખતે સૂર્યાસ્ત થાય અને પછી જ Rા પ્રતિલેખન થાય... મોડામાં મોડા તે સમય સુધીમાં તો આવી જ જવું એમ ક્ષેત્ર = ઘરો ના પ પૂરતા હોવા પાત્ર = પાત્રામાં વહોરવાની શક્યતા હોવી વગેરે)
તથા જે કાળે નીકળવાથી સ્વાધ્યાયાદિ ન સંભવે તે ખરેખર અકાળ કહેવાય. તેને | જ છોડીને કાળમાં કાલને આચરવા. આ પ્રશ્ન : અહીં તો ગોચરી જવાની વાત ચાલે છે, એમાં “કાલને આચરવું” એમ કેમ
-
=
( કીધું ?
| ઉત્તર : બધા યોગોનો સંગ્રહ કરવા માટે આ લખ્યું છે ત્નિ = ત્રિોચિત યોજી 5) અર્થાત્ ભિક્ષાકાળમાં ભિક્ષા આચરવી, સ્વાધ્યાયાદિના કાળમાં સ્વાધ્યાયાદિ આચરવા... (