________________
*
*
F
It
દશવૈકાલિફસલ ભાગ-૩ ©Aહિ
, અધ્ય. ૫.૨ સૂત્ર-૨, ૩ તો ગાથામાં પહેલા અડધા ભાગમાં સંલેખન બતાવ્યું અને છેલ્લા અડધા ભાગમાં (S વાપરવાનું બતાવ્યું. આ તો ઊંધું થઈ ગયું. આમ કેમ ?
* ઉત્તર : સુગંધી કે દુર્ગધી બધું વાપરવું કશું છાંડવું નહિ” અહીં આજ પદાર્થની || મહાનતા છે, એ મહાનતા દર્શાવવા માટે સૂત્રોના અડધા-અડધા બે ભાગનો ઊંધાક્રમથી | " ઉપન્યાસ કરેલો છે.
અથવા તો એમ સમજવું કે પડિગ્રહ = પ્રતિગ્રહ શબ્દ માંગલિક શબ્દ છે. એટલે 1 મંગલ માટે ઉદ્દેશાની શરુઆતમાં તે શબ્દનો ઉપન્યાસ કરવા બે સૂરાનો વિપર્યાસ ના IF કરેલો છે. બાકી જો એમ ન હોત તો તો આ પ્રમાણે થાત કે સુગંધી કે દુર્ગધી બધું જ જ : સાધુ વાપરે. પરઠવે નહિ. એ પછી લેપ ન રહે એ રીતે પાત્રાનું સંલેખન કરીને સાધુ..|| ન વળી સૂત્રની ગતિ વિચિત્ર હોય છે. (એટલે સૂત્રોમાં ગૂઢ-ગંભીર કારણસર આવા તુ પ્રકારની વિચિત્રતાઓ જોવા મળે એ સંભવિત છે.)
विधिविशेषमाहसेज्जा निसीहियाए, समावन्नो अ गोअरे । अयावयट्ठा भुच्चा णं, जइ । તે ન સંથરે તારા .
तओ कारणमुप्पण्णे, भत्तपाणं गवेसए । विहिणा पुव्वउत्तेणं, इमेणं ત્તિ ઉત્તરે ય ારા ને આ રીતે પાત્ર સંલેખન કર્યા પછી જે વિશેષ પ્રકારની વિધિ સંભવિત છે, તે હવે ન શા બતાવે છે. જી. ગા.૨-૩ શયામાં, નૈષેધિકીમાં કે ગોચરીમાં રહેલો સાધુ અસંપૂર્ણ વાપરીને જો | ના તેનાથી નિર્વાહ ન પામે તો કારણ ઉત્પન્ન થયે છતે (પુનઃ) પૂર્વ કહેલી વિધિથી અને ના, પણ આ આગળ કહેવાતી વિધિથી ભોજન-પાનની ગવેષણા કરે. | 'सेज्ज'त्ति सूत्रं, 'शय्यायां' वसतौ 'नैषेधिक्यां' स्वाध्यायमूमौ, शय्यैव * वाऽसमञ्जसनिषेधान्नैषेधिकी तस्यां समापन्नो वा गोचरे, क्षपकादिः छन्नमठादौ अयावदर्थं *
भुक्त्वा न यावदर्थम्-अपरिसमाप्तमित्यर्थः, णमिति वाक्यालङ्कारे । यदि तेन भुक्तेन 'न* * संस्तरेत्' न यापयितुं समर्थः, क्षपको विषमवेलापत्तनस्थो ग्लानो वेति सूत्रार्थः ॥२॥ ! 'तओ'त्ति सूत्रं, ततः 'कारणे' वेदनादावुत्पन्ने पुष्टालम्बनः सन् भक्तपानं 'गवेषयेद्'ए
45
=
=
=