________________
હુ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ હરિ હરિ અધ્ય. ૫ સૂત્ર-૯૫ જુ પ્રેમ કરશો.જો આચાર્ય લે તો સારું. જો ન લે તો સાધુએ આચાર્યને કહેવું કે “ભગવદ્ I ! આમાંથી જે આપવું હોય તે કોઈપણ સાધુઓને આપો...”
હવે જો આચાર્ય એ રીતે આપે તો સુંદર. પણ આચાર્ય કહે કે તું જ આપી દે. આવું બને, એ વખતે શું કરવું ? એ હવે બતાવે છે કે
ગા.૯૫ ત્યારબાદ સાધુઓને મનપ્રણિધાનવડે ક્રમશઃ નિમંત્રો. જો તેમાં કોઈ ઈચ્છ, LI તો તેમની સાથે વાપરે... : “સવિશે'ત્તિ સૂત્ર, સઘૂસ્તતો ગુર્ઘનુજ્ઞાતિઃ સન્ “જિત્તે 'તિ મન:
પ્રથાને. स्त निमन्त्रयेत् 'यथाक्रम' यथारत्नाधिकतया, ग्रहणौचित्यापेक्षया बालादिक्रमेणेत्यन्ये, यदि स्त | तत्र 'केचन' धर्मबान्धवाः 'इच्छेयुः' अभ्युपगच्छेयुस्ततस्तै ः सार्धं भुञ्जीत
Gરતસંવિમાવાનેતિ સૂત્રાર્થ: III |a| ટીકાર્થ : ગુરુની અનુજ્ઞા પામી ચૂકેલો સાધુ ત્યારબાદ સાધુઓને મનના પ્રણિધાનવડે તે ન = સુંદરભાવ વડે રત્નાધિકના ક્રમ પ્રમાણે નિમંત્ર. અર્થાત્ સૌથી પહેલાં મોટાસાધુને ત્ર
ત્યારપછી નાના, ત્યારબાદ એનાથી નાના... એ રીતે ગોચરી વાપરવાની વિનંતી કરે. - બીજાઓ કહે છે કે નહૌ નો અર્થ રત્નાધિકના ક્રમ પ્રમાણે ન લેવો. પરંતુ ગ્રહણના ઔચિત્યની અપેક્ષાએ બાલાદિના ક્રમથી નિમ... એમ અર્થ લેવો. આશય ન એ છે કે બાલ સાધુ પ્રથમ ગ્રહણ કરે તે ઉચિત હોય, ગ્લાન ગ્રહણ કરે તે ઉચિત હોય.., તો જ્યારે જે ક્રમથી સાધુઓ ગ્રહણ કરે એ ઉચિત હોય ત્યારે તે ક્રમથી નિમંત્રણ કરવું. | (આશય એ છે કે રત્નાધિકની પ્રધાનતા પ્રમાણે નિમંત્રણ ન કરવું. પણ ક્યારેક કોઈ | સાધુ અતિગ્લાન હોવાથી એને પ્રથમ ગ્રહણ કરવું યોગ્ય હોય તો એ નાનો હોય તો પણ ન " એને પ્રથમ નિમંત્રણ કરવું. ક્યારેક ગ્લાન હોવા છતાં પણ વિશેષ માંદગી ન હોય અને ના એ વખતે બાલ સાધુને પ્રથમ ગ્રહણ ઉચિત હોય તો એને નિમંત્રણ પહેલાં કરવું. . .) !
હવે જો નિમંત્રણ કરીને તેમાં કોઈ ધર્મબંધુઓ નિમંત્રણ સ્વીકારે તો ઉચિત * સંવિભાગના દાન વડે એની સાથે વાપરે. (એની સાથે વાપરે... એનો અર્થ એવો નહિ કે * કે એકજ પાત્રામાં બંને ભેગા વાપરે... એનો અર્થ એટલો જ કે પોતાની ગોચરીમાંથી જ છે એ સાધુને ઉચિત વિભાગ વાપરવા આપે.. આ રીતે વાપરવું એ જ એની સાથે વાપરેલું છે » ગણાય.)
45
=
ક
=