________________
स्त
मो ટીકાર્થ : વિશ્રામકરતો સાધુ પરિણતચિત્તથી કલ્યાણઅપાવનાર આ વક્ષ્યમાણ અર્થ મો ૭ વિચારે.
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫ સૂત્ર-૯૪, ૯૫
ગા.૯૪ વિશ્રામકરતો લાભાર્થી સાધુ હિતકારી આ અર્થ વિચારે કે જો સાધુઓ મારાપર ઉપકાર કરે તો હું તારિત થાઉં.
મા
'वीसमंत 'त्ति सूत्रं, विश्राम्यन्निदं चिन्तयेत् परिणतेन चेतसा, - 'हितं ' कल्याणप्रापकमर्थं वक्ष्यमाणं, किंविशिष्टः सन् ? - भावलाभेन - निर्जरादिनाऽर्थोऽस्येति लाभार्थिकः, यदि 'मे' मम अनुग्रहं कुर्युः साधवः प्रासुकपिण्डग्रहणेन ततः स्यामहं तारितो भवसमुद्रादिति सूत्रार्थः ॥ ९४ ॥
પ્રશ્ન : તે સાધુ કેવો છે ? કયા વિશેષણોથી વિશિષ્ટ છે ?
ઉત્તર : નિર્જરા વગેરે રૂપ ભાવલાભથી અર્થ પ્રયોજન છે જેને એવો આ સાધુ છે. લાભાર્થિકછે. (મૂળમાં નામમસ્સિો છે, એનો અર્થ મમશ્રિત: થાય. પણ 7 વૃત્તિકારના વચન પ્રમાણે એમ લાગે છે કે એમની સામે નામમટ્ટિો પાઠ હોવો જોઈએ. મેં અલાક્ષણિક હોવાથી એ નીકળી જાય એટલે નાથિ શબ્દ બને. નામમાશ્રિત: શબ્દનો અર્થ પણ લાભાર્થિક શબ્દ પ્રમાણે લઈ શકાય છે.)
त
月
એ વિચારે કે
जि
જો સાધુઓ મેં લાવેલા નિર્દોષ પિંડના ગ્રહણ દ્વારા મારા ઉપર ઉપકાર કરે, તો એમના વડે હું સંસાર સમુદ્રમાંથી તરાયેલો થાઉં. અર્થાત્ એ સાધુઓ મને સંસારમાંથી न તારનાર બને. (“હું ભોજનાદિ આપી સાધુ ઉપર ઉપકાર કરું છું” કે “આ વૈયાવચ્ચ દ્વારા
शा
શા
હું સંસાર તરું છું” એવા વિચાર આ સાધુ કરતો નથી.)
મ
*
可
આ પ્રમાણે વિચારીને ઉચિત સમય થાય એટલે સાધુ આચાર્યને આમંત્રણ આપે. અર્થાત્ એમને વિનંતિ કરે કે મેં લાવેલી વસ્તુમાંથી આપને યોગ્ય લાગે એ વાપરવા કૃપા
છ
૯૧
ना
एवं संचिन्त्योचितवेलायामाचार्य मामन्त्रयेद्, यदि गृह्णाति शोभनं, नो चेद्वक्तव्योऽसौ भगवन् ! देहि केभ्योऽप्यतो यद्दातव्यं, ततो यदि ददाति सुन्दरम् य अथ भणति त्वमेव प्रयच्छ, अत्रान्तरे
साहवो तो चिअत्तेणं, निमंतिज्ज जहक्क मं । जइ तत्थ केइ इच्छिज्जा,
सिद्धि तु भुंज ॥९५॥
F