________________
"
मो
' णमोक्कारेण 'त्ति सूत्रं, नमस्कारेण पारयित्वा 'नमो अरिहंताण 'मित्यनेन, कृत्वा जिनसंस्तवं "लोगस्सुज्जोअगरे" इत्यादिरूपं, ततो न यदि पूर्वं प्रस्थापितस्ततः स्वाध्यायं प्रस्थाप्य मण्डल्युपजीवकस्तमेव कुर्यात् यावदन्य आगच्छन्ति यः पुनस्तदन्यः न क्षपकादिः सोऽपि प्रस्थाप्य विश्राम्येत् 'क्षणं' स्तोककालं मुनिरिति सूत्रार्थः ॥९३॥ न ટીકાર્થ : કાઉસ્સગ્ગ પૂર્ણ થાય એટલે નમો અરિહંતાણં એ શબ્દદ્વારા કાઉ. પારે, એ મો ૬ પછી લોગસ્સસૂત્ર બોલવા રૂપ જિનસંસ્તવ કરે. ત્યારબાદ જો પૂર્વે સ્વાધ્યાય પ્રસ્થાપિત ડ કર્યો ન હોય તો સ્વાધ્યાય પ્રસ્થાપીને માંડલીમાં વાપરનારો સાધુ સ્વાધ્યાય જ કરે કે જયાં સ્તુ સુધી બીજા સાધુઓ આવી જાય. જે વળી આ વાપરનાર સાધુ કરતા બીજો તપસ્વી વગેરે માંડલીમાં નહિ વાપરનાર છે, તે પણ ક્ષણવાર થોડોકસમય વિશ્રામ કરે.
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫ સૂત્ર-૯૩, ૯૪
ગા.૯૩ નમસ્કારથી પા૨ીને, જિનસંસ્તવ કરીને, સ્વાધ્યાય પ્રસ્થાપીને ક્ષણવાર મુનિ વિશ્રામ કરે.
त
त
(એમ લાગે છે કે અત્યારે પચ્ચ. પાર્યા બાદ ૧૭ ગાથા બોલવી એ સ્વાધ્યાય પ્રસ્થાપનની જ એક પ્રક્રિયા હશે. સાધુએ જો પૂર્વે પચ્ચ. પારી લીધું હોય તો એણે ત્યારે જ સ્વા.પ્રસ્થાપન કરી દીધું હોય, તો એને નવું સ્વા.પ્રસ્થાપન જરૂરી નહિ. પરંતુ પચ્ચ. પારવાનું બાકી હોય તો એ પારીને સ્વા.પ્રસ્થાપન = ૧૭ ગાથા બોલે.
जि
जि
હવે આ સાધુ માંડલીમાં વાપરનાર કે તપસ્વી વગેરે હોવાને લીધે સ્વતંત્ર વાપરનાર પણ હોય. માંડલી ઉપજીવકે જયાં સુધી બધા સાધુ ગોચરી વહોરી આવી ન જાય ત્યાં સુધી રાહ જોવાની હોય, એટલે એ સાધુ સ્વા.પ્રસ્થાપન પછી પણ બીજા સાધુઓ આવી
न
न
शा
ન જાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે.
स હવે જે સ્વતંત્ર વાપરનારા છે. તેઓ ગોચરીથી આવે એ બાદ એમણે બીજા F ના સાધુઓની રાહ જોવાની જરૂર નથી. કેમકે તેઓ માંડલીમાં વાપરનારા નથી. આમ છતાં ના ય એમણે તરત ગોચરી ન વાપરવી. ક્ષણવાર વિશ્રામ લેવો. જેથી શ્રમના કારણે વિષમ ય થયેલી શરીરની ધાતુઓ વિશ્રામથી સમ થાય જો તરત વાપરે તો આરોગ્યને હાનિ પહોંચવાનો સંભવ છે...)
शा
-
वीसमंतो इमं चिंते, हियमट्ठे लाभमस्सिओ । जइ मे अणुग्गहं कुज्जा, साहू हुज्जामि तारिओ ॥९४॥
CO