________________
૧ર
*
*
પ
આ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ હુ હુ અધ્ય. ૫ સૂત્ર-૯૨, ૯૩ પ્રે). ગુરુ આગળ-નિવેદના પણ શી રીતે થાય ? . બીજું એ કે એ સાધુએ ગોચરી વહોરતી વખતે તો એ દોષ જાણ્યો હોય, પરંતુ આ [ કાઉસ્સગ્નમાં દોષોનું ચિંતન કરતી વખતે એ સૂક્ષ્મદોષ તરફ એનો આભોગ = ઉપયોગ | : ન ગયો હોય અને એટલે એ સાધુને એનું સ્મરણ થયું ન હોય. આમ દોષજ્ઞાન હોવા * છતાં અત્યારે અનાભોગના કારણે એનું સ્મરણ ન થવાથી એની આલોચના પણ કરી ન *
હોય. આ બે રીતે અમુક દોષો આલોચિત થયા ન હોય એટલે આ આલોચના સમ્યક ન થઈ ન કહેવાય. મા એટલે જ આલોચના કર્યા બાદ તે સૂક્ષ્મ અતિચારનું પ્રતિક્રમણ કરે. અર્થાત્ ઈચ્છામિ ના : પડિક્કમિડું જોમર ચરિત્રાણ એ સૂટ બોલે. એ બોલીને કાઉસ્સગ્નમાં ઊભો રહે અને ! તુ એમાં આ (વફ્ટમાણ) વિચારે.
अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ । मुक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥१२॥
ગા.૯૨ અહો ! જિનેશ્વરોવડે સાધુઓને મોક્ષસાધનનાં હેતુભૂત સાધુદેહનાં ધારણ ને માટે અસાવદ્યવૃત્તિ દેખાડાયેલી છે.
‘મો નિહિં સૂત્ર, ‘દો' વિસ્મ ‘નિનૈ:' તીર્થ: સાવધ' મપાપા વૃત્તિ:' जि वर्त्तना साधूनां दर्शिता देशिता वा 'मोक्षसाधनहेतोः' सम्यग्दर्शनज्ञानचारित्रसाधनस्य जि न साधुदेहस्य 'धारणाय' संधारणार्थमिति सूत्रार्थः ॥१२॥
ટીકાર્થ : મો શબ્દ આશ્ચર્ય દર્શાવવા માટે છે. મોક્ષનાં સાધન સમ્યગ્દર્શન-જ્ઞાન* ચારિત્ર છે. તેનું સાધન સાધુદેહ છે. તેને ટકાવવા માટે પ્રભુએ સાધુઓને આ નિરવદ્ય ની વૃત્તિ - ભિક્ષાચર્યા દેખાડેલી છે કે કહેલી છે. યા (શિતા અથવા શિતા એમ બંને અર્થ લીધા છે.)
૫
૬
વ
મ
લ
૯
*
*-
તતશणमुक्कारेण पारित्ता, करित्ता जिणसंथवं । सज्झायं पवित्ता णं, वीसमेज्ज खणं मुणी ॥१३॥
*
Aa * *
ત્યારબાદ
જી*