SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર * * પ આ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ હુ હુ અધ્ય. ૫ સૂત્ર-૯૨, ૯૩ પ્રે). ગુરુ આગળ-નિવેદના પણ શી રીતે થાય ? . બીજું એ કે એ સાધુએ ગોચરી વહોરતી વખતે તો એ દોષ જાણ્યો હોય, પરંતુ આ [ કાઉસ્સગ્નમાં દોષોનું ચિંતન કરતી વખતે એ સૂક્ષ્મદોષ તરફ એનો આભોગ = ઉપયોગ | : ન ગયો હોય અને એટલે એ સાધુને એનું સ્મરણ થયું ન હોય. આમ દોષજ્ઞાન હોવા * છતાં અત્યારે અનાભોગના કારણે એનું સ્મરણ ન થવાથી એની આલોચના પણ કરી ન * હોય. આ બે રીતે અમુક દોષો આલોચિત થયા ન હોય એટલે આ આલોચના સમ્યક ન થઈ ન કહેવાય. મા એટલે જ આલોચના કર્યા બાદ તે સૂક્ષ્મ અતિચારનું પ્રતિક્રમણ કરે. અર્થાત્ ઈચ્છામિ ના : પડિક્કમિડું જોમર ચરિત્રાણ એ સૂટ બોલે. એ બોલીને કાઉસ્સગ્નમાં ઊભો રહે અને ! તુ એમાં આ (વફ્ટમાણ) વિચારે. अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ । मुक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥१२॥ ગા.૯૨ અહો ! જિનેશ્વરોવડે સાધુઓને મોક્ષસાધનનાં હેતુભૂત સાધુદેહનાં ધારણ ને માટે અસાવદ્યવૃત્તિ દેખાડાયેલી છે. ‘મો નિહિં સૂત્ર, ‘દો' વિસ્મ ‘નિનૈ:' તીર્થ: સાવધ' મપાપા વૃત્તિ:' जि वर्त्तना साधूनां दर्शिता देशिता वा 'मोक्षसाधनहेतोः' सम्यग्दर्शनज्ञानचारित्रसाधनस्य जि न साधुदेहस्य 'धारणाय' संधारणार्थमिति सूत्रार्थः ॥१२॥ ટીકાર્થ : મો શબ્દ આશ્ચર્ય દર્શાવવા માટે છે. મોક્ષનાં સાધન સમ્યગ્દર્શન-જ્ઞાન* ચારિત્ર છે. તેનું સાધન સાધુદેહ છે. તેને ટકાવવા માટે પ્રભુએ સાધુઓને આ નિરવદ્ય ની વૃત્તિ - ભિક્ષાચર્યા દેખાડેલી છે કે કહેલી છે. યા (શિતા અથવા શિતા એમ બંને અર્થ લીધા છે.) ૫ ૬ વ મ લ ૯ * *- તતશणमुक्कारेण पारित्ता, करित्ता जिणसंथवं । सज्झायं पवित्ता णं, वीसमेज्ज खणं मुणी ॥१३॥ * Aa * * ત્યારબાદ જી*
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy