________________
न
→ F
૫ બ
4
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
B
અધ્ય. ૫ સૂત્ર-૮૯, ૯૦
તેમાં આ વિધિ છે.
સાધુ જે વિશુદ્ધ ગોચરી લાવ્યો છે, તેની સાથે વસતિમાં ઉપાશ્રયમાં આવે. ત્યાં ઉપાશ્રયની બહાર જ અમુક સ્થાન વિધિપૂર્વક જોઈ લઈ ત્યાં ઉભો રહી લાવેલી ગોચરીને વિશોધી લે (લાવેલી ગોચરીમાં કોઈ જીવજંતુ વગેરે નથી, ફુગાદિ નથી ને ? એ બધું તપાસી લે...) એ પછી વિઘ્ન એ સૂત્ર છે.
આમ બહાર પિંડની વિશુદ્ધિ કરીને ત્યારબાદ વિનયથી વસતિમાં પ્રવેશે. નિસીહિ બોલવી, નમ: ક્ષમાશ્રમળેમ્ય: બોલવું, હાથ જોડવા. અંજલિ કરવી. આ વિનય છે.
T
એમ વસતિમાં વિનયથી પ્રવેશ્યા બાદ ગુરુની પાસે ફચ્છામિ પઽિમિરું... એ સૂત્ર બોલે. અને ગુરુ પાસે આવેલો સાધુ પ્રતિક્રમે - કાઉસ્સગ્ગ કરે.
(પ્રતિક્રમણ એટલે આમ તો ઈરિયાવહિ થાય. પણ અહીં એનો અર્થ કાઉસ્સગ્ગ કરેલો છે. કેમકે ઈરિયાવહિનો તો જુદો ઉલ્લેખ છે જ.)
आभोइत्ताण नीसेसं, अईआरं जहक्क मं । गमणागमणे चेव, भत्तपाणे व संजए ॥८९॥ उज्जुप्पन्नो अणुव्विग्गो, अव्वक्खित्तेण चेअसा । आलोए गुरुसगासे, जं जहा गहिअं भवे ॥९०॥
८७
ગા.૮૯-૯૦ સાધુ ગમનાગમનમાં અને ભક્તપાનમાં ક્રમશઃ સઘળા અતિચારોને નિ 11 આભોગીને યાદ કરીને ઋજુપ્રજ્ઞ, અનુદ્વિગ્ન છતાં અવ્યાક્ષિપ્ત મનથી જે વસ્તુ 7 જેપ્રમાણે ગ્રહણ કરેલી હોય તેપ્રમાણે ગુરુની પાસે આલોચે.
शा
शा
F
ય
‘મામોત્તાળત્તિ સૂત્ર, તત્ર વ્હાયોત્સર્ગે ‘મોયિત્વા' જ્ઞાત્વા નિ:શેષમતિચાર F ना 'यथाक्रमं ' परिपाट्या, क्रेत्याह- 'गमनागमनयोश्चैव' गमने गच्छत आगमन आगच्छतो ना ” યોઽતિવાર: તથા ‘મપાનયોશ્ચ' મત્તે પાને ચ યોતિન્નાર: તું ‘સંવતઃ' સાધુઃ कायोत्सर्गस्थो हृदये स्थापयेदिति सूत्रार्थः ॥ ८९ ॥ विधिनोत्सारिते चैतस्मिन् 'उज्जुप्पन्न'त्ति सूत्रं, 'ऋजुप्रज्ञ: ' अकुटिलमतिः सर्वत्र 'अनुद्विग्न: ' क्षुदादिजयात्प्रशान्तः * अव्याक्षिप्तेन चेतसा, अन्यत्रोपयोगमगच्छतेत्यर्थः, आलोचये गुरुसकाशे, * गुरोर्निवेदयेदिति भावः, 'यद्' अशनादि 'यथा' येन प्रकारेण हस्तदा ( घाव )नादिना गृहीतं भवेदिति सूत्रार्थः ॥ ९० ॥
મૈં