________________
હુ
દશવૈકાલિકસૂર ભાગ-૧
- અધ્ય. ૧ સૂગ-૧ થર્ એ શબ્દ પૂર્વની જેમ સમજી લેવો. સવા નો આદેશ થયો છે. તથા મન ધાતુ જ્ઞાન અર્થમાં છે. એ ધાતુનું સુન પ્રત્યયાન્ત મન એ પ્રમાણે રૂપ છે
બને.
-
આ પ્રમાણે પદો થયા. | साम्प्रतं पदार्थ उच्यते-तत्र दुर्गतौ प्रपतन्तमात्मानं धारयतीति धर्मः, तथा चोक्तम् – न मो "दुर्गतिप्रसृतान् जीवान्, यस्माद्धारयते ततः । धत्ते चैतान् शुभे स्थाने, तस्माद् धर्म इति मो 5 स्मृतः ॥१॥" मङ्ग्यते हितमनेनेति मङ्गलमित्यादि पूर्ववत्, 'उत्कृष्टं' प्रधानम्, न हिंसा | स्तु अहिंसा प्राणातिपातविरतिरित्यर्थः, 'संयमः' आश्रवद्वारोपरमः, स्तु
तापयत्यनेकभवोपात्तमष्टप्रकारं कर्मेति तपः-अनशनादि, दीव्यन्तीति देवाः | क्रीडन्तीत्यादि भावार्थः, अपिः सम्भावने देवा अपि मनुष्यास्तु सुतरां, 'त'मित्येवंविशिष्टं a, વીર્વ, નીતિ પ્રદાર્થ, યી નીવચ્ચે વિમ્ – થર્ષે' પ્રાપિહિતસ્વરૂપે “સ” म सर्वकालं 'मन' इत्यन्तःकरणम् । अयं पदार्थ इति । पदविग्रहस्तु म
परस्परापेक्षसमासभाक्पदपूर्वकत्वेनेह निबन्धनाभावान्न प्रदर्शित इति । । चालनाप्रत्यवस्थाने तु प्रमाणचिन्तायां यथावसरमुपरिष्टाद् वक्ष्यामः । નિ હવે (૩) પદાર્થ કહેવાય છે. તેમાં તે દુર્ગતિમાં અત્યંત પડતાં આત્માને જે ધારી રાખે તે ધર્મ, કહ્યું છે કે “દુર્ગતિ તરફ
સરકી રહેલા જીવોને જે કારણથી તે અટકાવી રાખે છે અને ત્યારબાદ એ જીવોને શુભ ના પણ સ્થાનમાં સ્થાપિત કરે છે, તે કારણથી તે ધર્મ કહેવાય છે.”
જેના વડે હિત પ્રાપ્ત કરાય તે મંગલ... એ બધું પૂર્વની જેમ સમજી લેવું. ઉત્કૃષ્ટ એટલે પ્રધાન. અહિંસા એટલે પ્રાણાતિપાતની વિરતિ, સંયમ એટલે આશ્રવઢારોનો ઉપરમ, ત્યાગ, અટકવું તે.
અનેક ભવોથી એકઠા કરેલા આઠ પ્રકારના કર્મને જે તપાવે તે તપ. તે અનશનાદિ , કે છે. જેઓ ક્રીડા કરે તે દેવો. (અહીં વિન્ ધાતુ ક્રીડા કરવી વગેરે અર્થમાં લેવો.) . થઈ ગપ શબ્દ સંભાવના અર્થમાં છે. જો દેવો પણ નમે, તો મનુષ્ય તો અવશ્ય નમે જ. તું
E
F
=