________________
स्त
(૪) પદવિગ્રહ તો એકબીજાનાં અપેક્ષાવાળા એવા સમાસવાળા પદોપૂર્વક જ થાય. એટલે કે જો સમાસમાં રહેલા, પરસ્પર અપેક્ષાવાળા પદો હોય તો જ પછી
न
મૈં
તે પદોનો વિગ્રહ કરવો પડે. એક પદને બીજા પદ સાથે કઈ રીતની અપેક્ષા છે
એમ
HTT
? એ સમાસ છૂટો પાડીને બતાવવું પડે. (દા.ત. રાનપુરુષ માં જ્ઞ: પુરુષ ષષ્ઠીતત્પુરુષ કરવો ? કે રાના વ પુરુષઃ એમ કર્મધા૨ય ? એ બેય અપેક્ષાઓ સંભાવિત છે: વૃત્તિકાર યોગ્ય અર્થ જોઈ એ સમાસ ખોલી આપે...) અને અહીં સ્કુ તો પદાવિગ્રહનું આ કા૨ણ, સમાસવાળા પદો જ નથી, એટલે અત્રે પવિગ્રહ પણ દેખાડ્યો નથી. (ગાથામાં કોઈ સમાસવાળા પદો નથી.)
I
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્યું. ૧ નિયુક્તિ - ૩૮ તમ્ એટલે આવા પ્રકારના વિશેષણવાળા જીવને. (કયું વિશેષણ ? એ તરત જ કહેશે.) નમન્તિ શબ્દ સ્પષ્ટઅર્થવાળો છે.
જે જીવનું પૂર્વે કહેલા સ્વરૂપવાળા ધર્મમાં સદા માટે અન્તઃકરણ હોય તેને તેઓ નમે આ પ્રમાણે પદાર્થ થયો.
ना
य
7
(૫) (૬) ચાલના અને પ્રત્યવસ્થાન તો જયારે પ્રમાણ અંગેની વિચારણા થશે, ત્યારે ત → યોગ્યઅવસરે અમે ઉપર=આગળ કહેશું.
प्रवृत्तिः पुनस्तयोरमुनोपायेनेति प्रदर्शनायाह -
-
कत्थइ पुच्छइ सीसो कहिंचऽपुट्ठा कहंति आयरिया । सीसाणं तु हियट्ठा विपुलतरागं तु | પુછાણું રૂા.
जि
* *
છે કે
નિર્યુક્તિ-૩૮ ગાથાર્થ : ક્યાંક શિષ્ય પૂછે, ક્યાંક નહિ પૂછાયેલા આચાર્ય શિષ્યોનાં હિત માટે કહે. શિષ્ય પૃચ્છા કરે તો ગુરુ ઘણું વધુ કહે.
X
व्याख्या - क्वचित्किञ्चिदनवगच्छन् पृच्छति शिष्यः कथमेतदिति इयमेव चालना, गुरुकथनं प्रत्यवस्थानम्, इत्थमनयोः प्रवृत्तिः । तथा क्वचिदपृष्टा एव सन्तः पूर्वपक्षमाशङ्क्य किञ्चित्कथयन्त्याचार्याः, तत्प्रत्यवस्थानमिति गम्यते, किमर्थं
પ્રશ્ન :પણ ચાલના=પ્રશ્ન અને પ્રત્યવસ્થાન=ઉત્તર આ બેની પ્રવૃત્તિ થાય શી
शा
રીતે ?
स
ઉત્તર : તે બેની પ્રવૃત્તિ તો આ ઉપાય વડે થાય... એ ઉપાયને દેખાડવા માટે કહે
ना
य
23
E F
૫