________________
*
હત બ
Aજી દશવૈકાલિકસૂગ ભાગ-૧ હુમિકા અદય. ૧ નિર્યુક્તિ - ૩૮ ૯ है कथयन्त्यत आह-शिष्याणामेव हितार्थम्, तुशब्द एवकारार्थः, तथा 'विपुलतरं तु ,
प्रभूततरं तु कथयन्ति 'पुच्छाए'त्ति शिष्यप्रश्ने सति, पटुप्रज्ञोऽयमित्यवगमादिति गाथार्थः । C॥ एवं तावत्समासेन, व्याख्यालक्षणयोजना । कृतेयं प्रस्तुते सूत्रे, कार्यैवमपरेष्वपि ॥१॥ . ग्रन्थविस्तरदोषान्न, वक्ष्याम उपयोगि तु । वक्ष्यामः प्रतिसूत्रं तु, यत् सूत्रस्पर्शिकाऽधुना ||
॥२॥ प्रोच्यतेऽनुगमनियुक्तिविभागश्च विशेषतः । सामायिकबृहद्भाष्याज्ज्ञेयस्तत्रोदितं यतः." | રૂાદોરૂ ત્થો વોનું સંપચ્છેગું સુ સુમાકુનો | સુત્તાનાવાના | नामादिण्णासविणिओगं ॥१॥ सुत्तप्फासिअनिज्जुत्तिणिओगो सेसओ पयत्थाइ । पायं । सोच्चिय नेगमणयाइमयगोअरो होइ ॥२॥ एवं सुत्ताणुगमो सुत्तालावगकओ अ. निक्खेवो । सुत्तप्फासिअणिज्जुत्ति णया अ समगं तु वच्चन्ति ॥३॥" इत्यलं प्रसङ्गेन, गमनिकामात्रमेतत् ।
ટીકાર્થઃ ગુરુ જયારે વાચના આપે ત્યારે કોઈક સ્થાનમાં કંઈક ન જાણી-સમજી શકતો શિષ્ય પૂછે કે આ કેવી રીતે ? આ જ ચાલના છે.
એ પછી ગુરુ એને જે ઉત્તર આપે તે પ્રત્યવસ્થાન. આમ આ રીતે ચાલના અને પ્રત્યવસ્થાનની પ્રવૃત્તિ થાય.
ક્યાંક એવું પણ બને કે શિષ્ય વડે કશું જ નહિ પુછાયેલા એવા જ આચાર્ય જાતે પૂર્વપક્ષની આશંકા ઉભી કરી અને પછી તેનો કંઈક પ્રત્યુત્તર આપે. એ પ્રત્યુત્તર પણ | પ્રત્યવસ્થાન છે એમ અહીં સમજી લેવું.
પ્રશ્ન : શિષ્ય વડે અપૃષ્ટ આચાર્ય શા માટે સામેથી આ રીતે કહે ? ઉત્તર : શિષ્યોનાં જ હિતને માટે કહે. તુ શબ્દ વ કાર અર્થવાળો છે.
જયારે શિષ્ય જ પ્રશ્ન કરે ત્યારે તો ગુરુ કંઈક નહિ, પણ ઘણું વધારે કહે કેમકે શિષ્ય ના સામેથી સુંદર પ્રશ્નો કરે, એટલે ગુરુને એવો ખ્યાલ આવી જાય કે આ તીવ્રપ્રજ્ઞાવાળો છે 4 અને એટલે એની પાત્રતા જાણી વધુ કથન કરે.
T - આમ અહીં પ્રસ્તુતસૂત્રામાં સંક્ષેપથી વ્યાખ્યાલક્ષણની યોજના કરી. (કવિધ * વ્યાખ્યા કરી) એ રીતે બીજા પણ સૂત્રોમાં યોજના કરવી. * • ગ્રન્થનો વિસ્તાર થવારૂપ દોષથી અમે નહી કહીએ. હા દરેક સૂત્રમાં જે ઉપયોગી છે
હશે, તે કહેશું હવે સૂત્રસ્પર્શિકા નિયુક્તિ કહેવાય છે. છે • અનુગમનિર્યુક્તિનો વિભાગ વિશેષથી કહેવાય છે, તે સામાયિકઅધ્યયનનાં જ
445
F
BE
E