________________
*
-
-
-
- ૫
E”
It
હા દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ
અધ્ય. ૧ નિર્યુક્તિ - ૩૯ - બૃહભાષ્યથી જાણી લેવો. કેમકે એ ત્યાં કહેવાયેલો છે. ( • સૂત્રાનુગમ પદચ્છેદપૂર્વક = પદો જુદા દર્શાવવાપૂર્વક સૂત્રને કહીને કૃતાર્થ ()
થઈ જાય છે. સૂત્રાલાપકનિષ્પન્નનિક્ષેપ નામાદિન્યાસનો વિનિયોગ કહીને કૃતાર્થ : [ થાય છે.
• બાકીનો સૂરસ્પર્શિકનિયંફિતનો નિયોગ, કથન પદાર્યાદિને કહીને કૃતાર્થ " થાય છે. પ્રાયઃ કરીને તે જ સૂરસ્પર્શિકનિર્યુક્તિકથન નૈગમાદિનયના વિષયવાળો | હોય. " (સૂત્રાનુગમમાં પદજીંદપૂર્વક સૂત્ર બોલવાનું હોય. સૂાલાપકનિષ્પન્ન નિક્ષેપમાં મન ||નામસ્થાપનાદિ નિક્ષેપ કરવાનો હોય અને સૂત્રસ્પર્શિકનિર્યુક્તિમાં પદાર્થ, ચાલના...|S નું બતાવવાના હોય.)
• આ રીતે સૂત્રોનુગમ સૂત્રાલાપકકૃત નિક્ષેપ, સૂત્રસ્પર્શિકનિયુક્તિ અને નયો એ બધા સાથે જ ચાલે છે. (નય એ અનુયોગનું ૪થું દ્વાર છે.)
પ્રસંગ વડે સર્યું. આ તો ગમનિકામાત્ર છે. સામાન્ય નિર્દેશ છે.)
तत्र धर्मपदमधिकृत्य सूत्रस्पर्शिकनियुक्तिप्रतिपादनायाह - . णामंठवणाधम्मो दव्वधम्मो अ भावधम्मो अ । एएसिं नाणत्तं वुच्छामि अहाणुपुव्वीए /રૂ II - તેમાં ધર્મપદને આશ્રયીને સૂત્રસ્પર્શિકનિયુક્તિનું (વિસ્તરાર્થ) પ્રતિપાદન કરવા માટે ' કહે છે કે
નિર્યુક્તિ-૩૯ ગાથાર્થ: નામ અને સ્થાપના ધર્મ, દ્રવ્યધર્મ અને ભાવધર્મ. હવે ક્રમશઃ આ ચારધર્મોનાં ભેદને કહીશ. __व्याख्या 'णामंठवणाधम्मो 'त्ति अत्र धर्मशब्दः प्रत्येकमभिसम्बध्यते, नामधर्मः स्थापनाधर्मो द्रव्यधर्मो भावधर्मश्च। एतेषां 'नानात्वं' भेदं 'वक्ष्ये' अभिधास्ये । 'यथानुपूर्व्या' यथानुपरिपाट्येति गाथार्थः । | ટીકાર્થ : જામવાથી અહીં ધર્મશબ્દ નામ અને સ્થાપના એ બેય શબ્દો સાથે કે કે જોડવો નામધર્મ, સ્થાપનાધર્મ, દ્રવ્યધર્મ અને ભાવધર્મ. છે આ ચારધર્મોનાં ભેદને ક્રમ પ્રમાણે કહીશ.