SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ 'દશવૈકાલિકસૂગ ભાગ-૧ અદય. ૧ સૂર-૧ છે. પ, , સંમતિ, યી, થ સલામઃ | તેમાં ધાતુ ધારણકરવું અર્થમાં છે. એ ધાતુને " પ્રત્યય લગાડતા, મ પ્રત્યયાન્ત , એ ધાતુનું આ રૂપ બને કે થર્મઃ | મંજીત શબ્દનું રૂપ પૂર્વ બનાવ્યું તે પ્રમાણે માં નાતિ, માં નથતિ [પાપા, વગેરે) N = ધાતુ વિલેખન કરવું -ખેડવું એ અર્થમાં છે ત્ ઉપસર્ગપૂર્વકના અને iી નિષ્ઠાઅત્તવાળા ત પ્રત્યયાત્ત એ ધાતુનું છું એ રૂપ થયું. LI તૃ૬, હિમ્ ધાતુ હિંસા અર્થમાં છે. આ ધાતુને વ્યાકરણના નિયમ પ્રમાણે અમ્ પ્રત્યય ડ ત લાગે. અને સ્ત્રીલિંગનો અધિકાર હોય તો એમાં ટાન્ = " પ્રત્યય લાગે. અને એને | પાછું નન્ લગાડીએ એટલે નહિં+મ = હિંસા રૂપ બને. ય ધાતુ અટકવું એ અર્થમાં છે. તે ઉપસર્ગપર્વકનો યમ્ ધાતુ | પ્રત્યયાન્ત લઈએ . ત્યારે તેનું સંયમ એ રૂપ બને. ન તત્ ધાતુ સંતાપવુ-તપાવવું અર્થમાં છે. મન પ્રત્યયાન્ત આ ધાતુનું તપ: એ રૂપ ની બને. તથા વિદ્ ધાતુ ક્રીડા-વિજિગીષા, વ્યવહાર, ઘુતિ, સ્તુતિ, સ્વાન, કાન્તિ, ગતિ આ આઠ અર્થોમાં વપરાય છે. પ્રત્યાયાન્ત આ ધાતુનું સેવ રૂપ બને, અને તેને નR પ્રથમાબહુવચનનો પ્રત્ય લાગે, એટલે તેવા: એ પ્રમાણે થાય. [ પ શબ્દ નિપાત છે. - તત્ એ પ્રમાણે સર્વનામની પુરુષલિંગની વિવક્ષા કરીએ ત્યારે દ્વિતીયા એકવચન જ્ઞા રૂપ તમ્ થાય. Rા નમ્ એ પ્રમાણે આ પ્રાતિપદિકને વ્યાકરણના નિયમ પ્રમાણે વચમ્ પ્રત્યય લાગે. ના પ અને વચમ્ અન્તવાળા ન પ્રત્યય લાગે. તેનો મન્ત આદેશ થાય... એટલે નમસ્યક્તિ (રૂપ બને. યર્ એ પ્રમાણે જે સર્વનામ છે, પછી અન્તવાળાનું ચર્ચા એ પ્રમાણે રૂપ બને. | થ: શબ્દ પૂર્વની જેમ સમજી લેવો. સતા એટલે સર્વકાળમાં. સર્વ સર્વનામને ૩ પ્રત્યય લાગીને સર્વનો સ થતા સર્વ | થઈ રૂપ બને. A 45 r = 5 = =
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy