________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૩૦
केषाञ्चिद्भगवतां साधूनां केचनार्थाधिकारा अधिगता भवन्ति केचन त्वनधिगताः, | तत्रानधिगताधिगमायाल्पमतिविनेयानुग्रहाय च प्रतिपदं व्याख्येयम् । व्याख्यालक्षणं चेदम्-संहिता च पदं चैव, पदार्थः पदविग्रहः । चालनाप्रत्यवस्थानं, व्याख्या तन्त्रस्य षड्विधा ॥१॥ इत्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः । किं च प्रकृतम् ?, सूत्रानुगमे सूत्रमुच्चारणीयमिति,
હવે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ-અનુગમનો અવસર છે. અને તેતો સૂત્ર આપ્યા બાદ જ
થાય.
પ્રશ્ન : જો સૂત્ર આપ્યા બાદ જ આ સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ-અનુગમ થતો હોય, તો પછી અહીં તેનો ઉપન્યાસ નકામો જ બની જાય.
ઉત્તર : ના. અહીં સામાન્યથી બધી નિર્યુક્તિઓ બતાવવાની હોવાથી બેની સાથે આ ત્રીજીનો પણ ઉપન્યાસ કરી દીધો છે. એટલે એ ષ્ટિએ એ નિરર્થક નથી. હા ! પરમાર્થથી તો એ સૂત્ર બાદ જ શરુ થાય.
હવે સૂત્ર તો સૂત્રાનુગમમાં જ આવે.
અને સૂત્રાનુગામ તો અવસ૨પ્રાપ્ત જ છે.
* * *
FF '
અહીં અસ્ખલિતાર્દિપ્રકારવાળું શુદ્ધ સૂત્ર ઉચ્ચારવું જોઈએ. તે આ પ્રમાણે અસ્ખલિત, અમિલિત, અવ્યત્યાક્રેડિત વગેરે... જે રીતે અનુયોગદ્વારોમાં બતાવેલું છે, નિ તે રીતે સમજી લેવું.
जि
પ્રસ્તુતવાતને કહીશું.
પ્રશ્ન : પ્રસ્તુત શું છે ?
ઉત્તર ઃ સૂત્રાનુગમમાં સૂત્ર ઉચ્ચારવું જોઈએ.
त
મા તેથી આ રીતે સૂત્ર ઉચ્ચારાયે છતેં કેટલાંક સાધુભગવંતોને કેટલાંક અધિકારો 1 શા જણાઈ ગયેલા થાય. કેટલાંક અર્થાધિકારો ન જણાય. તેમાં નહિ જણાયેલા શા અર્થાધિકારોનો બોધ કરાવવા માટે અને અલ્પબુદ્ધિવાળા શિષ્યો ઉપર ઉપકાર કરવા માટે F એ સૂત્રનાં પ્રત્યેક પદોની વ્યાખ્યા કરવાની હોય છે.
ना
ય
toe
ना
વ્યાખ્યાનું લક્ષણ આ છે કે (૧) સંહિતા (૨) ૫૬ (૩) પદાર્થ (૪) પદવિગ્રહ (૫) = ચાલના (૬) પ્રત્યવસ્થાન. આ પ્રમાણે વ્યાખ્યા છ પ્રકારે છે.
પ્રસંગ વડે સર્યુ.