SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ |ત R દશવૈકાલિકસૂગ ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૩૦ . જે રીતે તેમના વડે આ ગ્રન્થ નિબૂઢ કરાયો છે તે રીતે કથન વડે પ્રકૃતયોજના કરવી. (S પ્રશ્નઃ જો આ બધું અહીં કહેવાનું હોય તો જે ત્ર નં ર પદુષ્ય વગેરે ગાથા વડે [જે પૂર્વે કહેવાયું. તે બધાનું કથન તો ખરેખર અહીં જ ક્રમથી પ્રાપ્ત થયેલ છે. અર્થાત્ | * એ બધું પહેલા નહિ, પણ અહીં કહેવું જોઈએ. અને એટલે પૂર્વે તેનું કથન અયોગ્ય છે. ઉત્તર : જો કે મુખ્ય ઉપોદઘાત અહીં હોવાથી એ અહીં ઉપયોગી થાય. પણ વચ્ચે આવતા ઉપોદઘાતનું પ્રતિપાદક તે પૂર્વે કરેલ નિરૂપણ હતું એટલે એ ત્યાં પણ ઉપયોગી ન હોવાથી તે અયોગ્ય ન ગણાય. | પ્રશ્ન પણ તોય અપાન્તરાલ-ઉપોદ્દઘાતનું પણ ખરેખર અહીં જ કથન કરવું ન્યાય માં છે. કેમકે એ મહાસંબંધપૂર્વકનું થાય છે. (વચ્ચે અપાન્તરાલ ઉપોદઘાત કહ્યો, તે જ તુ મહાસંબંધ પૂર્વક ન જ બને. અત્યારે કહો તો એ મહાસંબંધપૂર્વક બને. એટલે તેનું કથન , અહીં જ કરવું જોઈએ.) (મહાસંબંધ = તીર્થંકરથી શરૂ કરીને શય્યભવસૂરિ સુધીનો). ઉત્તર : આ વાત બરાબર નથી. અપાન્તરાલઉપોદ્દાત પ્રસ્તુતશાસ્ત્રનું આંતરિક અંગ a હોવાથી ત્યાં પણ ઉપયોગી જ હોવાથી એને ત્યાં કથન ન્યાપ્ય જ છે. અહીં પ્રસંગ વડે સર્યું. (અમારે લંબાણ કરવું નથી) કેમકે અમારો પ્રયાસ અક્ષરોનો બૈ બોધ કરાવવા રૂપ ફલવાળો જ છે. (એટલે વધુ લંબાણ કરતાં નથી.) (આશય એટલો જ છે કે ને.. એ ગાથા જો અહીં કહત, તો એ મુખ્ય , ત્તિ ઉપોદ્ધાતનાં સ્થાને જ ઉપોદઘાતની પ્રતિપાદક બનત. અને એટલે મોટાસંબંધપૂર્વક એ નિ - અહીં આવેલી કહેવાત. કેમકે ક્રમશઃ ઉપોદ્ધત આવ્યો છે, એટલે ઉપોદ્દાત કહેનારી , ગાથા અહીં મહાસંબંધપૂર્વકની બને. પણ આપણે તો વચ્ચે જ એ ગાથા કહી દીધી. એટલે જ એ ગાથા અપાન્તરાલ-ઉપોદ્દઘાતની પ્રતિપાદક બની. એટલે પૂર્વપક્ષને એ ઉચિત ન ' લાગ્યું. પણ આપણે કહ્યું કે ગાથા અપાન્તરાલ-ઉપોદઘાતની પ્રતિપાદક છે, અને T" અપાન્તરાલ-ઉપોદ્રઘાત પ્રસ્તુતશાસ્ત્રનું એક અંદરનું અંગ છે. એટલે ત્યાં તેનું તેનું કથન || ઉપયોગી જ ગણાય...) | ઉપોદ્યાનિકુંજ્યનુગમ થઈ ગયો. D साम्प्रतं सूत्रस्पर्शिकनिर्युक्त्यनुगमावसरः, स च सूत्रे सति भवति, आह-. यद्येवमिहोपन्यासोऽनर्थकः, न, नियुक्तिसामान्यादिति, सूत्रं च सूत्रानुगमे, स. चावसरप्राप्त एव, इह चास्खलितादिप्रकारं शुद्धं सूत्रमुच्चारणीयम्, तद्यथा5 अस्खलितममिलितमव्यत्यानेडितमित्यादि यथाऽनुयोगद्वारेषु, ततस्तस्मिन्नुच्चरिते सति (d લ શ ૧ ક
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy