SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ * * શ્રી દશવૈકાલિકસૂગ ભાગ-૧ ડિજી , અધ્ય. ૧ નિર્યુક્તિ - ૩૦ જુક કેટલાંક એવા છે કે જે ત્વચાને પણ ખાનારા છે, અને સારને પણ ખાનારા છે. હું કેટલાંક એવા છે કે જે ત્વચાને પણ ખાનારા નથી, અને સારને પણ ખાનારા નથી. ) (જે સુકી-પાકી વિગઈરહિત તુચ્છ વસ્તુઓને વાપરે તે ત્વચાને ખાનાર કહેવાય. જે [: વિગઈ-પ્રણીતભોજન વાપરે તે સારને ખાનાર કહેવાય... એ પ્રમાણે અર્થ જોડવો..) | ત્વચા ખાનારા ઘણ જેવા ભિક્ષુનો સારને ખાનારા ઘુણના જેવો થાય છે. આમ જે રીતે સ્થાનાંગસૂત્રમાં બતાવેલ છે, તેજ પ્રમાણે જોઈ લેવું. | ભાવાર્થ આ પ્રમાણે છે કે ભાવથી, હૃદયના પરિણામથી જે ત્વચા જેવી અસાર વસ્તુ IF ખાય, તેને કર્મભેદની અપેક્ષાએ વ્રજ જેવો તપ થાય. (ગરીબો પણ અસાર ખાય છે, પણ ભાવથી નથી ખાતા, માટે એમને કર્મક્ષય ન થાય... જેમ વજ બધી વસ્તુને તોડી ન નાંખે. તેમ આ સાધુનો તપ વજ જેવો બનીને જોરદાર કર્મક્ષય કરે....) (૫) ઉંછ ઃ અજ્ઞાતપિંડ રૂપી ઉંછને સૂચવનાર હોવાથી આ અધ્યયન ઉંછ કહેવાય. (ગૃહસ્થો ખબર ન હોય કે સાધુ આજે ગોચરી આવવાના છે. અને એટલે એ સાધુ અજ્ઞાત |કહેવાય. એ સાધુ ત્યાં જઈ જે પિંડ મેળવે તે અજ્ઞાતપિંડ કહેવાય. તેમાં દોષની સંભાવના | ન અલ્પ છે. तथा 'मेष' इति यथा मेषोऽल्पेऽप्यम्भसि अनुद्वालयन्नेवाम्भः पिबति, एवं साधुनाऽपि भिक्षाप्रविष्टेन बीजाक्रमणादिष्वनाकुलेन भिक्षा ग्राह्येत्येवंविधार्थसूचकजि त्वादधिकृताभिधानप्रवृत्तिरिति, तथा 'जलौका' इति अनेषणाप्रवृत्तदायकस्य जि न मृदुभावनिवारणार्थसूचकत्वादिति, तथा 'सर्प' इति यथाऽसावेकदृष्टिर्भवत्येवं न शा गोचरगतेन संयमैकदृष्टिना भवितव्यमित्यर्थसूचकत्वादिति, अथवा-यथा द्रागस्पृशन् शा | स सर्पो बिलं प्रविशत्येवं साधुनाऽप्यनास्वादयता भोक्तव्यमिति, तथा 'व्रण' इत्यरक्तद्विष्टेन स ना व्रणलेपदानवद्भोक्तव्यम्, तथा 'अक्ष' इत्यक्षोपाङ्गदानवच्चेति, उक्तं च- ना | य "व्रणलेपाक्षोपाङ्गवदसङ्गयोगभरमात्रयात्रार्थम् । पन्नग इवाभ्यवहरेदाहारं पुत्रपलवच्च य | રા” રૂદ્યારિ, (૬) મેષ : જેમ ઘેટો થોડા પણ પાણીમાં એ પાણીને ડહોળ્યા વિના જ પાણીને કે પીએ, એમ ભિક્ષા માટે પ્રવેશેલા સાધુ વડે પણ બીજ ઉપર પગ મૂકવા વગેરે રૂપ જ | ક્રિયાઓમાં આકુળ, વ્યાકુળ થયા વિના ભિક્ષા ગ્રહણ કરવી.. આવા પ્રકારના અર્થને કે | એ સૂચવનાર હોવાથી આ અધ્યયનમાં પ્રસ્તુત છે એ પ્રમાણે નામની પ્રવૃત્તિ થઈ છે. પણ F
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy