________________
જુ
૯
૯
૬, ૫
૮૦
A
25
R.
જય દશવૈકાલિકસૂર ભાગ-૧ ૭ કિડની અધ્ય. ૧ નિયુક્તિ - ૩૦-૩૧ જુ
'अधिगम्यन्ते' परिच्छिद्यन्ते वा अर्था अनेनेत्यधिगमनमेव प्राकृतशैल्या ( तथाविधार्थप्रदर्शक त्वाच्चास्य वचसोऽध्ययनमिति, तथा अधिकं च । | नयनमिच्छन्त्यस्याप्य(पि तथाविधा )र्थप्रदर्शकत्वादेव वचसोऽयमर्थः, 'अय वय'। | इत्यादिदण्डकधातुपाठान्नीतिर्नयनम्, भावे ल्युट्प्रत्ययः, परिच्छेद इत्यर्थः, अधिकं । नयनमधिकनयनं चार्थतोऽध्ययनमिच्छन्ति, चशब्दस्य च व्यवहित उपन्यासः, अधिकं च | साधुर्गच्छति, किमुक्तं भवति ?-अनेन करणभूतेन साधुर्बोधसंयममोक्षान् प्रत्यधिक गच्छति, यस्मादेवं तस्मादध्ययनमिच्छन्ति, इह च सर्वत्र अधिकं नयनमध्ययनमित्येवं । योजना कार्येति गाथार्थः ॥
જેના વડે અર્થો જણાય તે અધિગમન. એ અધિગમન શબ્દ જ પ્રાકૃતશૈલિથી અધ્યયન કહેવાય છે. વળી આ અધિગમનરૂપી વચન તેવા પ્રકારના અર્થને જ જણાવનાર હોવાથી પણ અધ્યયન કહેવાય. (બંને શબ્દો ચોક્કસ અર્થને જણાવનાર બને છે. અધિ + ગમ્ ધાતુ છે, તો અહીં + રૂ ધાતુ છે. બેય ગત્યર્થક ધાતુઓ છે અને બેયને મધ ઉપસર્ગ લાગેલ છે.)
તથા અધિકનયનને વધુ શાસ્ત્રબોધ- વધુ મોક્ષ તરફ લઈ જવું તે.) ઈચ્છે છે, એટલે અધિકનયન શબ્દ બને. હવે આ શબ્દ પણ તેવા પ્રકારના અર્થને જણાવનાર હોવાથી આ
અર્થ થાય. અહીં ય વય. વગેરે દંડકધાતુપાઠ દ્વારા દ્વારા નીતિ, નયન અર્થ થાય છે. | ભાવમાં મન પ્રત્યય લાગ્યો છે. એનો અર્થ થાય બોધ. અધિકબોધ એ અધિકનયન. FI 1 એને અર્થથી મહાપુરુષો અધ્યયન તરીકે ઈચ્છે છે. શબ્દનો વ્યવહિત ઉપન્યાસ છે. તે ના (નયન શબ્દ પછી વ્ર મૂકવાનો છે. પણ ગાથામાં નયન શબ્દની પૂર્વે ૨. શબ્દની પછી | મૂકેલો છે.) ના તથા સાધુ અધિક જાય છે. એટલે કે કરણભૂત આ અધ્યયન વડે સાધુ બોધ, સંયમ ના a અને મોક્ષ પ્રત્યે અધિક જાય છે, જે કારણથી આ પ્રમાણે છે, તે કારણથી અધ્યયન તરીકે
પૂર્વપુરુષો ઈચ્છે છે. | અહીં બધે જ મધ નયનં = અધ્યયને એ પ્રમાણે યોજના કરી દેવી.
इदानीमक्षीणम्-तच्च भावाक्षीणमिदमेव, शिष्यप्रदानेऽप्यक्षयत्वात्, तथा चाह-: " यथा दीपाद्दीपशतं प्रदीप्यते, स च दीप्यते दीपः, एवं 'दीपसमा' दीपतुल्या आचार्या "
दीप्यन्ते स्वतो विमलमत्याधुपयोगयुक्तत्वात् 'परं च' विनेयं 'दीपयन्ति' ।
|
45
F
જીજુ *