________________
* * *
*
ન હમ દશવૈકાલિકસૂગ ભાગ-૧ કિ મી અધ્ય. ૧ નિયુકિત - ૨૯ । आनीयतेऽनेनेत्यानयनम्, इह कर्ममलरहितः खल्वात्मैव चेतःशब्देन गृह्यते, , ॥ यथाऽवस्थितस्य शुद्धस्य चेतस आनयनमित्यर्थः, तथा चैतदभ्यासाद्भवत्येव, किम् ?[‘વર્ષન' જ્ઞાનાવરીયાવીનાન્ ‘મારો' પ્રાત:, વિવિશિષ્ટાનામ્ ? –૩પવિતાન'
मिथ्यात्वादिभिरुपदिग्धानां बद्धानामितिभावः, तथा 'अनुपचयश्च' अवृद्धिलक्षणः 'नवानां' प्रत्यग्राणां कर्मणाम्, यतश्चैवं तस्मात् प्राकृतशैल्याऽध्यात्मानयनमेवाध्ययन| मिच्छन्त्याचार्या इति गाथार्थः ॥
ટીકાર્થ : આ ચાર ગાથાઓનો અક્ષરાર્થ આ પ્રમાણે છે. અહીં પ્રાકૃત શૈલિનાં કારણે ના I અને આર્ષપ્રયોગ હોવાના કારણે (અથવા તો છંદપદ્ધતિના કારણે) એમ સમજવું કે જે
માસાયdi શબ્દ છે. તેમાં પ કાર, સ કાર અને આ કાર, જ કારનો લોપ થાય તે Tછે અને એટલે સટ્ટાયાં એમ કહેવાય છે. તે સંસ્કૃતમાં અધ્યયન કહેવાય. - ભાવાર્થ તો આ છે કે અધ્યાત્મ શબ્દમાં મધ શબ્દ છે, ધ એટલે જ માન જે આત્મામાં વર્તતું હોય તે અધ્યાત્મ. આ પ્રમાણે વ્યુત્પત્તિઅર્થ પ્રમાણે અધ્યાત્મ એટલે ચિત્ત. (તે આત્મામાં વર્તે છે, માટે.) તે ચિત્તનું આનયન. અહીં માનયન એટલે લાવવું ; | એમ ભાવઅર્થ નથી લેવાનો, પણ જેના વડે લવાય તે આનયન એમ અર્થ લેવો.
આ અધ્યયન વડે અંધ=ચિત્તનું આગમન થાય છે, તો જે દ્રુમપુષ્પિકા વડે ચિત્તનું | આનયન થાય છે તે દ્રુમપુષ્પિકા જ અધ્યયન કહેવાય. - અહીં કર્મમલરહિત એવો આત્મા જ વેતન્ શબ્દથી ગ્રહણ કરાય છે. એટલે સાર
એ કે વાસ્તવિક શુદ્ધ ચિત્તનું આનયન જેના દ્વારા થાય તે મધ (ચિત્ત) અયન, અધ્યયન " કહેવાય.
ખરેખર આનાં અભ્યાસથી થાય જ છે... પ્રશ્ન : શું થાય છે ? ઉત્તર : જ્ઞાનાવરણીયાદિ કર્મોનો હ્રાસ થાય છે. પ્રશ્ન : તે કેવા પ્રકારના છે? કયા વિશેષણથી વિશિષ્ટ છે ? ઉત્તર : મિથ્યાત્વ વગેરે વડે બંધાયેલા એવા તે કર્મોનો નાશ થાય છે.
તથા નવા કર્મોની વૃદ્ધિ ન થવારૂપ અનુપચય થાય છે, જે કારણથી આવું છે. તે જ | કારણથી પ્રાકૃતૌલિથી તો અધ્યાત્મનું આનયન એ જ અધ્યયન કહેવાય છે. (અમુક - ૨. શબ્દો લોપાઈ જાય એટલે પ્રાકૃતમાં અધ્યયન જ કહેવાય છે.)
મ
ષ
: ૯ *
*