________________
આ હક દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ કહુ અથ. ૧ નિયુક્તિ - ૨૭-૨૮ ક છે. તેમાં ઓઘ એટલે શ્રુતનું સામાન્ય નામ.
આ જ વાત નિયુક્તિકાર કહે છે કે | નિયુક્તિ-૨૭ ગાથાર્થ : ઓઘ એટલે શ્રતનું જે સામાન્ય નામ. તે ચાર પ્રકારે છે. IT (1) અધ્યયન (૨) અક્ષણ (૩) આય (૪) ક્ષપણા. આ દરેકે દરેક... (૨૮મી ગાથા સાથે જોડાણ છે.)
व्याख्या-ओघो यत्सामान्यं 'श्रुताभिधानं' श्रुतनाम चतुर्विधं तच्च, कथम् ?| अध्ययनमक्षीणमायः क्षपणा च इदं च 'प्रत्येकं' पृथक् पृथक् ॥
ટીકાર્થ ઓઘ એટલે શ્રુતનું જે સામાન્ય નામ હોય છે. તે ચાર પ્રકારે છે. અધ્યયન અક્ષીણ, આય અને ક્ષપણા.
આ ચારેય નામોને જુદા જુદા... લિમ્ ?
नामाइ चउब्भेयं वण्णेऊणं सुआणुसारेणं । दुमपुष्फिअ आओज्जा चउसुपि कमेण भावेसुं त Fારા
(પ્રશ્ન : ચારેય નામોને જુદા જુદા શું કરવાના ?)
નિયુક્તિ-૨૮ ગાથાર્થ : ઉત્તર : નામાદિચાર ભેદવાળા શ્રતને અનુસાર વર્ણવીને I ક્રમશઃ ચારેયભાવોમાં દ્રુમપુષ્પિકા જોડવી.
| व्याख्या-नामादिचतुर्भेदं वर्णयित्वा, तद्यथा-नामाध्ययनं स्थापनाध्ययनं - द्रव्याध्ययनं भावाध्ययनं चेति, एवमक्षीणादीनामपि न्यासः कर्त्तव्यः, 'श्रतानुसारेण'। अनुयोगद्वाराख्यसूत्रानुसारेण, किम् ?-'द्रमपष्पिका आयोज्या' प्रकृताध्ययनं । । सम्बन्धनीयम्, चतुर्ध्वप्यध्ययनादिषु क्रमेण भावेष्विति गाथार्थः ॥ T ટીકાર્થ : એ જુદા જુદા ચારેય નામોને નામસ્થાપનાદિ ચાર ભેદપૂર્વક વર્ણવીને... : તે આ પ્રમાણે નામાધ્યયન, સ્થાપનાધ્યયન, દ્રવ્યાધ્યયન, ભાવાધ્યયન. એમ કે અક્ષણાદિનો પણ ઉપન્યાસ કરવો. આ બધું અનુયોગદ્વાર નામના સૂત્રના અનુસાર કરવું. આ કે આમ કરીને પછી અધ્યયનાદિ ચારેય ભાવોમાં ક્રમશઃ પ્રકૃતિ અધ્યયન જોડી દેવું. |
(આશય એટલો કે અધ્યયનના ચાર નિક્ષેપા, અક્ષણાદિના ચાર નિપા દર્શાવીને હિ છે. એ પછી આ દ્રુમપુષ્પિકાઅધ્યયન ભાવઅધ્યયન-ભાવઅક્ષીણ, ભાવઆય વગેરે રૂ૫ (
45
E
F
=
E
5
E
F
F
=