________________
૫
૧,
31
.
આ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુઆ જુ મ અધ્ય. ૧ નિયુક્તિ - ૨૬-૨૭ है, अर्थाधिकारश्च वक्तव्यः, तथा चाह नियुक्तिकारः
पढमज्झयणं द्रुमपुफियंति चत्तारि तस्स दाराई । वण्णेउवक्कमाई धम्मपसंसाइ अहिगारो : રદ્દા. કે તેમાં પ્રથમ અધ્યયન કુમપુષ્પિકા છે. એના ચાર અનુયોગદ્વારો છે. ઉપક્રમ, નિક્ષેપ, ,
અનુગમ અને નય. આ ચારેય અનુયોગદ્વારોનો અધ્યયનની શરુઆતમાં ઉપન્યાસ અને | આ જ ક્રમથી ઉપન્યાસ કરવામાં પ્રયોજન... એ બધું આવશ્યકવિશેષવિવરણથી જાણી ન લેવું. પ્રાયઃ તેનું સ્વરૂપ પણ ત્યાંથી જ જાણી લેવું. [ પ્રકૃતિ = અધ્યયનનો શાસ્ત્રીય ઉપક્રમ કરીએ, ત્યારે આનુપૂર્વી વગેરે ભેદોમાં તમારે
પોતાની બુદ્ધિથી અવતાર કરી દેવો. (અર્થાત્ પ્રકૃતિ = અધ્યયન ક્યા ક્યા ભેદોમાં અંતર્ભાવ પામે છે... એ બધું જોડી દેવું.) અને અર્વાધિકાર પણ કહેવો.
નિર્યુક્તિકાર આ જ વાત કરે છે કે
નિર્યુક્તિ-૨૬ ગાથાર્થ : પ્રથમ અધ્યયન દ્રુમપુષ્પિકા છે. તેના ઉપક્રમાદિ ચારદ્વારોને 1 વર્ણવીને અહીં ધર્મપ્રશંસા વડે અધિકાર છે.
' ત __व्याख्या-प्रथमाध्ययनं द्रुमपुष्पिकेति, अस्य नामनिष्पन्ननिक्षेपावसर एव शब्दार्थं वक्ष्यामः, चत्वारि तस्य 'द्वाराणि' अनुयोगद्वाराणि किम् ?-वर्णयित्वोपक्रमादीनीति, किम् ?-धर्मप्रशंसयाऽधिकारो वाच्य इति गाथार्थः ॥ R ટીકાર્થ : ધ્રુમપુષ્પિકા પ્રથમ અધ્યયન છે. એનો શબ્દાર્થ અમે નામનિષ્પન્ન નિક્ષેપનાં | જ અવસરે જ કહીશું. તેના ઉપક્રમાદિ ચારધારાને વર્ણવીને પછી ધર્મપ્રશંસા વડે અધિકાર ના
કહેવો. ना तथा निक्षेपः, स च त्रिविधः, तद्यथा-ओघनिष्पन्नो नामनिष्पन्नः ना |य सूत्रालापकनिष्पन्नश्चेति, तत्रौघः-सामान्यं श्रुताभिधानम्, तथा चाह नियुक्तिकारः- |
ओहो जं सामन्नं सुआभिहाणं चउव्विहं तं च । अज्झयणं अज्झीणं आय ज्झवणा य પત્તેચં ારણા
તથા નિક્ષેપ કહેવાનો છે.
નિક્ષે ૫ ત્રણ પ્રકારે છે. (૧) ઓઘનિષ્પશ (૨) નામનિષ્પશ (૩) જ સ સૂત્રાલાપકનિષ્પન્ન.
F