________________
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુકિત - ૨૫ દીક્ષા છોડ્યા બાદ દુઃખેથી જીવન જીવાય... નરકમાં પતન થાય... વગેરે દોષો દર્શાવાયા છે.
न
न
આ વિવિતચર્યા અનિયતચર્યાદિનું ઉપલક્ષણ છે. (અર્થાત્ આ શબ્દ દ્વારા મૈં અનિયતચર્યા પણ સમજી લેવી.)
S
સ્તુ આ વિવિતચર્યા છે.
H
બીજા અધ્યયનમાં વિવિચર્યા વર્ણવાય છે. તે કેવી છે ? એ દર્શાવે છે કે અસીદનગુણાતિરેક ફલવાળી છે. એમાં વિવિતચર્યા એટલે એકાન્તચર્યા એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવોમાં અસંબદ્ધતા. (ક્યાંય ચોંટી ન જવું. તમામ દ્રવ્યાદિથી તદ્દન અળગાપણું. કોઈમાં પણ આસક્તિ નહિં.)
સંયમમાં અસીદનરૂપી ગુણનો અતિરેક
=
ઉત્કર્ષ
==
दसकालिअस्स एसो पिंडत्थो वण्णिओ समासेणं । एत्तो एक्केक्कं पुण अज्झयणं
પ્રકર્ષ એ છે ફળ જેનું એવી 5
જિત્તફસ્લામિ ારા
નિર્યુક્તિ-૨૫ ગાથાર્થ : સંક્ષેપથી આ દશકાલિકનો પિંડાર્થ કહેવાયો. હવે પછી એક
એક અધ્યયનને કીર્તીશ.
૫૯
ㄇ
,, ૫
व्याख्या-'दशकालिकस्य' प्राग्निरूपितशब्दार्थस्य 'एषः ' अनन्तरोदितः ન ‘પિડાર્થ:' સામાન્યાર્થી ‘વખતઃ' પ્રતિપાતિ: ‘સમાસેન' સંક્ષેપેન, અત: न पुनरेकैकमध्ययनं 'कीर्त्तयिष्यामि' प्रतिपादयिष्यामीति, पुनःशब्दस्य व्यवहित उपन्यास न ના કૃતિ થાર્થ:।।
નિ
शा
ટીકાર્થ : પૂર્વે નિરૂપાયેલ શબ્દાર્થવાળા દશકાલિકનો આ (૨૪મી ગાથા સુધી મેં ન કહેવાયેલો) સામાન્યઅર્થ સંક્ષેપથી કહેવાઈ ગયો. હવે પછી એકે-એક અધ્યયનનું ન મૈં પ્રતિપાદન કરીશ. પુનઃ શબ્દ ગાથામાં પળ પછી લખેલો છે, પણ ખરેખર ત્તો પછી ય એનો ઉપન્યાસ કરવાનો છે.
तत्र प्रथमाध्ययनं द्रुमपुष्पिका, अस्य च चत्वार्यनुयोगद्वाराणि भवन्ति, तद्यथाउपक्रमो निक्षेपोऽनुगमो नयः, एषां चतुर्णामप्यनुयोगद्वाराणामध्ययनादावुपन्यासः * तथेत्थं च क्रमोपन्यासे प्रयोजनमावश्यकविशेषविवरणादवसेयं स्वरूपं च प्रायश इति * । प्रकृताध्ययनस्य च शास्त्रीयोपक्रमे आनुपूर्व्यादिभेदेषु स्वबुद्ध्याऽवतारः कार्यः,