________________
न
मां
S
स्त
EE F
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૨૪ વડે સભિક્ષુ અધ્યયન આવ્યું છે. ગાથામાં કહ્યું છે કે દશમા અધ્યયનમાં આ સાધુક્રિયાઅભિધાયક શાસ્ત્ર સમાપ્તિને પામેલું છે. આ શાસ્ત્રમાં કહેવાયેલી ક્રિયાથી યુક્ત હોય તે જ ભિક્ષુ છે... આથી કહે છે કે “આ ભિક્ષુ છે.” આ ચાર ગાથાનો અર્થ થયો.
ना।
य
स एवं गुणयुक्तोऽपि भिक्षुः कदाचित् कर्मपरतन्त्रत्वात्कर्मणश्च बलत्वा( वत्त्वा )त्सीदेत् ततस्तस्य स्थिरीकरणं कर्त्तव्यमतस्तदर्थाधिकारवदेव चूडाद्वयमित्याह
न
दो अज्झयणा चूलिय विसीययंते थिरीकरणमेगं । बिइए विवित्तचरिया मो असीयणगुणाइरेगफला ॥२४॥
હવે આવાપ્રકારના ગુણોથી યુક્ત એવો પણ તે સાધુ ક્યારેક કર્મની પરતંત્રતાના લીધે અને કર્મની બલવત્તાના લીધે સંયમમાં સીદાય, શિથિલ થાય તો પછી તેનું સ્થિરીકરણ કરવું જોઈએ. એટલે સ્થિરીકરણરૂપ અર્થના અધિકારવાળી જ બે ચૂડા છે, વાત હવે કહે છે કે
એ
-
"
शा
व्याख्या-द्वे अध्ययने, किम् ? – 'चूडा' चूडेव चूडा, तत्र प्रमादवशाद्विषीदति सति जि साधौ संयमे स्थिरीकरणम् 'एक' प्रथमं स्थिरीकरणफलमित्यर्थः तथा च न शा तत्रावधावनप्रेक्षिणः साधोः दुष्प्रजीवित्वनरकपातादयो दोषा वर्ण्यन्त इति । तथा च द्वितीयेऽध्ययने विविक्तचर्या वर्ण्यते, किंभूता ? - ' असीदनगुणातिरेकफला' तत्र स 'विविक्तचर्या' एकान्तचर्या - द्रव्यक्षेत्रकाल भावे ष्वसम्बद्धता, उपलक्षणं ना चैषाऽनियतचर्यादीनामिति, असीदनगुणातिरेकः फलं यस्याः सा तथाविधेति
य
त
નિર્યુક્તિ-૨૪ ગાથાર્થ : બે અધ્યયનો ચૂલિકા છે. સંયમમાં સીદાતો હોતે છતે સ્થિરીકરણ એ એક અને બીજીમાં અસીદનગુણનાં અતિરેકરૂપી ફલવાળી વિવિતચર્યા
છે.
ગાથાર્થ: I
ટીકાર્થ : આ શાસ્ત્રનાં છેલ્લા બે અધ્યયનો ચૂડા છે. શિખર છે. જેમ મંદિર ઉપર * શિખર હોય, તેમ આ શાસ્ત્રની સૌથી ઉપર આ બે અધ્યયનો હોવાથી એ ચૂડા જેવા છે. એટલે તે ચૂડા કહેવાય છે. તેમાં પ્રમાદના કારણે સાધુ સીદાતો હોય તો એને સંયમમાં સ્થિર કરવો એ પ્રથમ અધ્યયન છે. એટલે કે પ્રથમ અધ્યયન સ્થિરીકરણરૂપી ફલવાળું છે. અને આ વાત સાચી છે. કેમકે તે અધ્યયનમાં દીક્ષા છોડવાની ઈચ્છાવાળા સાધુનાં
૫૮