________________
F
અમ દશવૈકાલિકસૂગ ભાગ-૧ હુ ક મ અધ્ય. ૧ નિયુક્તિ - ૨૧ થી ૨૩ : એ કથા તે આચાર કથા. હવે એ આચારકથા આ જ ગ્રન્થમાં સંક્ષેપ અને વિસ્તાર એમ બે જ આ ભેદથી કહેવાના છે આથી કહે છે કે ત્રીજા અધ્યયનમાં નાની આચારકથા કહેવાની છે. : : તે આચારકથા આત્મસંયમનો ઉપાય છે. સારી રીતે નિયંત્રિત થવું એ સંયમ. આત્માનો
સંયમ તે આત્મસંયમ. તેનો ઉપાય આચારકથા છે. (અર્થાત્ આચાર છે.) કહ્યું છે કે * “તેનો આત્મા સંયમ છે, જે સદા સદાચારમાં રત છે. તે જ ધૃતિવાળો છે, તેની પાસે જ | જિનોદિત ધર્મ છે.' ન તે આચાર પ્રાયઃ કરીને જીવનિકાયસંબંધી હોય છે, એટલે એનું ચોથું અધ્યયન ન જ છે. અથવા તો આત્મસંયમ એટલે ખરેખર તો પોતાના સિવાયના બાકીના જીવોનું સારી નો | રીતે જ્ઞાન કરવા દ્વારા તે જીવોનું પરિપાલન કરવું તે જ છે. એટલે તે અર્થનાં અધિકારવાળું : ન જ ચોથું અધ્યયન છે. ગાથામાં કહ્યું જ છે કે ચોથા- અધ્યયનમાં જીવસંયમ એ અર્થાધિકાર ત
છે. નવસંયમોપિમાં જે પિ શબ્દ છે, તેનાથી આત્મસંયમ પણ અર્વાધિકાર તરીકે | ચોથા અધ્યયનમાં સમજી લેવો. આત્મસંયમ જીવસંયમની હાજરીમાં જ થનારો છે. એટલે | જીવસંયમભાવભાવી હોવાથી જીવસંયમની સાથે તે પણ આ અધ્યયનમાં અર્વાધિકાર બની, ન રહે છે. કહ્યું છે કે “જે બુધપુરુષો ષજીવનિકાયમાં સદા સંયમવાળા હોય છે, તે જ!
પરમાર્થથી સંયત, સંયમી જાણવા...” અને આ રીતે જ ષકાયની યાતનાથી જ ધર્મ છે. | અને તે ધર્મ દેહ સ્વસ્થ હોતે છતેં સમ્યક્ રીતે પાળી શકાય છે. અને તે દેહ પ્રાય: કરીને | આહાર વિના સ્વસ્થ થતો નથી. તે આહાર સાવદ્ય અને ઈતર, નિરવદ્ય એમ બે ભેદવાળો ન છે, એટલે એ બેમાંથી નિરવદ્ય આહાર ગ્રહણ કરવો જોઈએ. માટે તે નિર્દોષઆહારરૂપી | તે અર્થનાં અધિકારવાળું જ પાંચમું અધ્યયન છે. કહ્યું છે કે “ભિક્ષાવિશુદ્ધિ તપ:સંયમને
ગુણકારિણી જ છે.” એ પાંચમા અધ્યયનમાં અર્વાધિકાર છે. | તેમાં માંગવું એ ભિક્ષા તેની વિશોધિ એટલે સાવઘનાં ત્યાગવડે ઈતર = ના નિરવદ્યસ્વરૂપનું કથન કરવું તે.
તપપ્રધાન સંયમ તે તપ સંયમ, તેને ગુણ કરનારી જ આ ભિક્ષાવિશોધિ છે. કહ્યું | છે કે “તે સાધુ કહેવાયેલો છે કે જે નિરવઘઆહારને જાણે છે. જે સમ્યફ રીતે ધર્મકાર્યમાં, ; ધર્મસાધક શરીરમાં રહેલો છે અને શુભયોગોનો સાધક છે.” વગેરે..
ગોચરી માટે નીકળેલો સાધુ કોઈક વડે પોતાનો, સાધુનો આચાર પુછાય તો પણ છે છે તે સાધુ સ્વાચારનો જ્ઞાતા હોવા છતાં પણ એ મહાજનની વચ્ચે ત્યાં ગોચરી સ્થાને જ . આ વિસ્તારથી સ્વાચાર ન કહે પરંતુ ઉપાશ્રયમાં આવ્યા બાદ તેઓને ઉપાશ્રયમાં બોલાવીને) : Sછે પોતાનો આચાર કહે. અથવા (લોકો પુછે કે “તમારો આચાર શું છે?” તો). “અમારા (
5
F
=
=
=
=