SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ H. હા દશવૈકાલિકસૂમ ભાગ-૧ કલાક અધ્ય. ૧ નિયુક્તિ - ૨૧ થી ૨૩ दाधिकारवदेव नवममध्ययनमिति, आह च-"नवमेऽध्ययने विनयोऽर्थाधिकारः" । इति, उक्तं च-"आयारपणिहाणंमि, से सम्मं वट्टई बुह। णाणादीणं विणीए जे, मोक्खट्ठा .णिव्विगिच्छए ॥१॥" इत्यादि । एतेषु एव नवस्वध्ययनार्थेषु यो व्यवस्थितः स सम्यग् . , भिक्षुरित्यनेन सम्बन्धेन सभिक्ष्वध्ययनमिति, आह च-'दशमेऽध्ययने समाप्तिं नीतमिदं साधुक्रियाभिधायकं शास्त्रम्' एतक्रियासमन्वित एव भिक्षुर्भवत्यत आह-एष भिक्षुरिति " | गाथाचतुष्टयार्थः ॥ ટીકાર્થ : પહેલાઅધ્યયનમાં શું અર્થાધિકાર છે ? એ કહે છે કે દુર્ગતિમાં પડતા ને આત્માને ધારી રાખે, અટકાવે તે ધર્મ. તેની પ્રશંસા એટલે કે સ્તુતિ. જેમકે તમામ | પુરુષાર્થોમાં ધર્મ જ પ્રધાન છે. એવી રીતે પ્રશંસા કરવી તે. બીજાઓ વડે પણ કહેવાયું છે કે ધર્મ ધનાર્થીઓને ધન આપનાર કહેવાયો છે. કામીઓને સર્વકામોને, ઈષ્ટવસ્તુઓને આપનાર કહેવાયેલો છે. ધર્મ જ પરંપરાએ મોક્ષનો સાધક છે. [ તે ધર્મ અહીં જ જિનશાસનમાં છે, અન્યત્ર નહિ. કેમકે અહીં જ ૪૨ દોષરહિત 1 ગોચરી રૂપ નિરવદ્ય, નિષ્પાપ, નિર્દોષ વૃત્તિનો = આજીવિકાનો અભાવ છે. આ વાત અમે આગળ વિસ્તારથી કરીશું. (ચક્ષણ શબ્દ અવ્યય છે, ત્રીજી વિભક્તિ મ ન સમજવી.) ધર્મનો સ્વીકાર કરાય છતે પણ એ નૂતનદીક્ષિતને અવૃતિના કારણે સંમોહ ન થાઓ [1ો એ માટે તે અવૃતિના (સંમોહના) નિરાકરણ રૂપી અર્થના અધિકારવાળું જ બીજું અધ્યયન નિ 1 છે. કહ્યું છે કે બીજા અધ્યયનમાં આ અર્વાધિકાર છે કે – કારણભૂત ધીવૃતિ વડે આ જ જ જૈનધર્મ કરવો શક્ય છે. ગાથામાં ને શબ્દ પૂરણ માટે કરાયેલો નિપાત છે. (ગાથાછંદ | - તુટતો હોય તો અક્ષરની પૂર્તિ માટે આવા અર્થ વગરના અક્ષરો પણ મૂકવામાં આવે. ૫ Rા એને પૂરાઈ નિપાત કહેવાય..) (ત્રીજી વિભક્તિ સ૬ અર્થમાં પણ લાગે. એટલે કૃત્ય ના a માં કોઈ એવો અર્થ ન સમજી બેસે. એ માટે હેતુપૂતયા એમ ખુલાસો કર્યો છે કે અહીં | હેતુભૂત વૃતિ લેવાની છે. અર્થાત્ ત્રીજી વિભક્તિ હેતુના અર્થમાં છે.). [ કહ્યું છે કે “જેની પાસે ધૃતિ છે. તેની પાસે તપ છે, તેને સદ્ગતિ સુલભ છે. જે 4અવૃતિવાળા પુરુષો છે, તેઓને તપ પણ દુર્લભ છે.” તે વળી ધૃતિ આચારમાં કરવાની છે. અનાચારમાં નહીં. એટલે આચારાર્થના ( અધિકારવાળું જ ત્રીજું અધ્યયન છે ગાથામાં કહ્યું જ છે કે ત્રીજા અધ્યયનમાં કયો. છે અર્થાધિકાર છે? અનાચારમાં કયો અર્થાધિકાર છે? એનો ઉત્તર આપે છે કે આચારસંબંધી કે વE S =
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy