________________
* *
*
આ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુક અધ્ય. ૧ નિયુક્તિ - ૧૬ થી ૧૮ हो खण्डश्चेत्यनर्थान्तरम्, तस्मिन् विकाले-अपराण्हे 'स्थापितानि' न्यस्तानि । द्रुमपुष्पिकादीन्यध्ययनानि यतः तस्माद्दशकालिकं नाम, व्युत्पत्तिः पूर्ववत्, दशवैकालिकं वा, विकालेन निर्वृत्तम्, संकाशादिपाठाच्चातुरर्थिकष्ठका पा०४-२-... 1८०) तद्धितेष्वचामादे( पा०७-२-११७ )रित्यादिवृद्धे(कालिकं, दशाध्ययननिर्माणं च | तद्वैकालिकं च दशवैकालिकमिति गाथार्थः ॥ एवं येन वा यद्वा प्रतीत्येति व्याख्यातम्,
ટીકાર્થ ઃ મનક નામના પુત્રને આશ્રયીને શäભવ આચાર્ય વડે પૂર્વમાંથી ઉદ્ધરીને મદ્રુમપુષ્પિકા વગેરે દશ અધ્યયનો વિશેષરીતે રચાયા છે. વિકાસ-વિગત એવો કાલ.
અથવા તો વિકલન એટલે વિકાલ વિકાલ-અસંપૂર્ણ, ટુકડો એ સમાનાર્થી શબ્દ છે. તે | વિકાલમાં = સાંજના સમયે (દિવસના એક ટુકડા જેટલા ભાગમાં) સ્થાપિત કરાયા, પૂર્ણ | કરાયા. જે કારણથી આવું છે, તે કારણથી દશકાલિક એ નામ છે. એની વ્યુત્પત્તિ પૂર્વની | જેમ સમજી લેવી. છે અથવા તો સર્વાનિવ શબ્દ સમજવો. વિકાલ વડે જે બનેલું હોય તે વૈકાલિક. | 'પાણિનિ વ્યાકરણનાં સૂત્રોનાં આધારે વિની વૈ વૃદ્ધિ થવાથી વૈકાલિક શબ્દ બન્યો. વિકાલે " થયેલું એવું જે દંશઅધ્યયનનું નિર્માણ તે દશવૈકાલિક.
આમ (૧) યેન (૨) ચદ્ધા પ્રતીત્ય એ બે દ્વારા વ્યાખ્યાન કરાયા. इदानीं यतो नियूंढानीत्येतद् व्याचिख्यासुराह -
आयप्पवायपुव्वा निज्जूढा होइ धम्मपन्नत्ती । कम्मप्पवायपुव्वा पिंडस्स उ एसणाતિવિદા દ્દા [.. सच्चप्पवायपुव्वा निज्जूढा होइ वक्कसुद्धी उ । अवसेसा निज्जूढा नवमस्स उ - तइयवत्थूओ ॥१७॥
बीओऽवि अ आएसो गणिपिडगाओ दुवालसंगाओ । एअं किर णिज्जूढं मणगस्स | अणुग्गहट्ठाए ॥१८॥ - હવે (૩) યતઃ- સ્માતુ. જેમાંથી નિઢ કરાયેલા છે. એ ત્રીજા દ્વારનું વ્યાખ્યાન છે. ક કરવાની ઈચ્છાવાળા કહે છે કે છે નિયુકિત-૧૬ ગાથાર્થ : આત્મપ્રવાદ પૂર્વમાંથી ધર્મપ્રાપ્તિ નિર્મૂઢ છે. / કર્મપ્રવાદપૂર્વમાંથી પિંડની ત્રણ પ્રકારની એષણા નિર્મૂઢ થયેલી છે.