________________
e
- પ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ અધ્ય. ૧ નિયુક્તિ - ૧૪-૧૫ છે. કહેવાયું કે રાજગૃહમાં તું કોનો પુત્ર કે પૌત્ર છે? તે કહે છે કે શઠંભવ નામના બ્રાહ્મણ ( (ા છે, તેમનો હું પુત્ર છું. તેમણે દીક્ષા લીધી છે.” આચાર્ય વડે કહેવાયું “તું ક્યા કામ માટે ) * અહીં આવેલો છે ?” તે કહે “હું પણ દીક્ષા લઈશ.” પછી તે બાળક કહે છે કે “તમે | " શયંભવને જાણો છો?” આચાર્ય કહે “જાણું છું.” બાળક વડે કહેવાયું “તે ક્યાં છે?” ” આચાર્ય કહે છે કે “તે મારો મિત્ર છે, મારા એક શરીરરૂપ થયેલો છે. અર્થાત્ મારાથી *
અભિન્ન છે. તું મારી પાસે દીક્ષા લે. બાળકે કહ્યું સારું. આ પ્રમાણે કરીશ. ત્યારપછી ન આચાર્ય પાછા ફરીને ઉપાશ્રયમાં આલોચના કરે છે કે “સચિત્તવસ્તુ પ્રાપ્ત થઈ.” તે ન ને બાળકે દીક્ષા લીધી. પછી આચાર્યે ઉપયોગ મૂક્યો. આ બાળક કેટલો કાળ જીવશે? જાણ્યું કો Eા કે છ માસ જ જીવશે. ત્યારે આચાર્યને બુદ્ધિ ઉત્પન્ન થઈ કે “આનું આયુષ્ય થોડુંક જ ડ ર છે. શું કરવું ? ચૌદપૂર્વી કોઈપણ કારણ ઉત્પન્ન થાય તો પૂર્વમાંથી પદાર્થોનો ઉદ્ધાર કરીને તે
નવા ગ્રન્થ રચવાનું કામ કરે. છેલ્લા દશપૂર્વી તો અવશ્ય નિસ્પૃહણા કરે. મારે પણ આ કારણ ઉત્પન્ન થયું છે તેથી હું પણ નિસ્પૃહણા કરું.” ત્યારે આચાર્યે નિસ્પૃહણા કરવાનો પ્રારંભ કર્યો. તે આચાર્ય નિસ્પૃહણા કરતાં કરતાં સાંજના સમયે દિવસ થોડોક જ બાકી | હતો ત્યારે નિર્જુહણા કરી રહ્યા. (ત્રીજા પ્રહરના અંતે શરુઆત. અને ચોથા પ્રહરના અંત | પૂર્વે સમાપ્તિ) તે કારણથી આ શાસ્ત્ર દશવૈકાલિક કહેવાય છે, (પ્રમાણકાલ વડે બનેલ હોવાથી કાલિક, પણ સાંજના સમયરૂપ વિકાલમાં બનેલ હોવાથી વૈકાલિક...
આ કથાનક વડે માત્ર ચેન એ દ્વારનો જ ભાવાર્થ નથી કહેવાયો, પરંતુ જ થવા [ પ્રતીત્ય એ દ્વારનો પણ ભાવાર્થ કહેવાઈ ગયો.
तथा चाह नियुक्तिकारः
मणगं पडुच्च सेज्जंभवेण निज्जूहिया दसऽज्झयणा । वेयालियाइ ठविया तम्हा दसकालियं . પાનં ૨૫ તારં ||
નિર્યુક્તિકાર આ જ વાત કરે છે કે
નિયુક્તિ-૧૫ ગાથાર્થ : મનકને આશ્રયીને શયંભવ વડે દશ અધ્યયનો નિસ્પૃહણા | કરાયા, અને તે વિકાલમાં પૂર્ણ કરાયા તે કારણથી દશ(4)કાલિક નામ છે. • * व्याख्या-'मनकं प्रतीत्य' मनकाख्यमपत्यमाश्रित्य 'शय्यम्भवेन' आचार्येण * *'निर्युढानि' पूर्वगतादुद्धृत्य विरचितानि ‘दशाध्ययनानि' द्रुमपुष्पिकादीनि 'वेयालियाइ *
ठविय'त्ति विगतः कालो विकालः विकलनं वा विकाल इति, विकालोऽसकलंः
“B
45
=
5
F
F
*