________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અને અધ્ય. ૧ નિર્યુક્તિ - ૧૩ છે. નોઆગમત ભાવકૃત છે.)
• શ્રતની જેમ સ્કન્ધની વિચારણા કરીએ તો નો-આગમતઃ જ્ઞશરીરભવ્ય શરીર [ વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધ સચિત્તાદિ છે. તેમાં દ્વિપદ-મનુષ્ય વગેરે. સચિત્તસ્કન્ધ છે, બે I પ્રદેશનો બનેલો સ્કન્ધ...વગેરે અચિત્તદ્રવ્યસ્કન્ધ છે. સેના વગેરે, દેશ વગેરે મિશ્રસ્કન્ધ * " છે. (સૈનિકો સચિત્ત, શસ્ત્રો અચિત્ત...) | ભાવસ્કન્ધ તો આગમતઃ વિચારીએ તો સ્કન્ધશબ્દનો અર્થમાં ઉપયોગરૂપ પરિણામ 11 એ જ ભાવસ્કંધ છે. નો-આગમતઃ તો દશકાલિક શ્રુતસ્કન્ધ જ સમજવો નો શબ્દ દેશવાચક | - છે. (દશકાલિક એ ઉપયોગાત્મક હોય તો ભાવ-આગમ, શબ્દાત્મક હોય તો દ્રવ્ય. એ માં
ઉભયાત્મક છે માટે નોઆગમતઃ ભાવસ્કન્ધ કહેવાય) - હવે અધ્યયન-ઉદ્દેશક આ બેનો ન્યાસ કરવાનો અવસર છે. પણ અનુયોગદ્વારનાં તુ પ્રક્રમથી આવેલ દરેકે દરેક અધ્યયનમાં અને લાઘવ થાય તે માટે ઓઘનિષ્પન્ન નિક્ષેપમાં
જે રીતે સંભવે એ રીતે કહેશું. (જયારે જ્યારે અધ્યયન આવશે, ત્યારે અધ્યયન-ઉદ્દેશ || શબ્દનો ન્યાસ કરવો જ પડવાનો. એમાં ઓઘનિષ્પન્ન નિક્ષેપમાં અધ્યયન શબ્દનો નિક્ષેપ પ્ત કરવાનો હોય છે. એટલે ત્યારે જ અમે કરશું.)
એટલે હવે જે અમે કહેલું કે “દશ,કાલિક, શ્રત, સ્કન્દ, અધ્યયન, ઉદ્દેશનો નિક્ષેપો | કરીને આનો અનુયોગ કરવો (ગાથા-૭) તે અંશતઃ સંપાદિત કર્યું. (અધ્યયન અને
ઉદ્દેશનું બાકી હોવાથી સંપૂર્ણ રીતે એ સંપાદિત થયેલું ન કહેવાય. માટે અંશતઃ કહ્યું છે.) न साम्प्रतं प्रस्तुतशास्त्रसमुत्थवक्तव्यताभिधित्सयाह
जेण व जं व पड्डच्चा जत्तो जावंति जह य ते ठविया । सो तं च तओ ताणि य तहा शा v ૪ મો દેવં શરૂા. I હવે પ્રસ્તુતશાસ્ત્રની ઉત્પત્તિ સંબંધી કહેવાયોગ્ય પદાર્થોને કહેવાની ઈચ્છાથી કહે છે. ના = નિર્યુક્તિ-૧૩ ગાથાર્થ : (૧) જેનાવડે (૨) જેને આશ્રયીને (૩) જ્યાંથી (૪) જેટલા જ T(૫) જે રીતે તે સ્થાપિત કરાયા. તેનાવડે, તેને, ત્યાંથી, તેટલા અને તે રીતે ક્રમશ: A કહેવાયોગ્ય છે.
ચારથ-વેન વા' માવાર્થે ‘યા' વસ્તુ ‘પ્રતીત્વ' મીત્ય “યતો વા' * आत्मप्रवादादिपूर्वतो 'यावन्ति वा' अध्ययनानि 'यथा च' येन प्रकारेण 'तानि' * ९ अध्ययनानि 'स्थापितानि' न्यस्तानि, स च - आचार्यः तच्च-वस्तु ततः तस्मात्पूर्वात् ।
વE
F
=
છે GAS SS sh News
As
૪૩