________________
9
૯
ઈલ દશવૈકાલિકસૂર ભાગ-૧ | ટહુ જ અય. ૧ નિયુક્તિ - ૧૨
" कर्त्तव्य इति, तदंशतः सम्पादितमिति । : ટીકાર્થ : સામાયિક એ છ આવશ્યકોનું પ્રથમ અધ્યયન છે, તેના ક્રમથી ૧૧મી | આ ગાથામાં કહેલા દ્વારોને વર્ણવવાને માટે વિગતપોરિસીમાં જ પૂર્વગત-પૂર્વમાંથી ઉદ્ધરીને , . આ દશકાલિક રચાયું છે.
ગાથામાં સામાયિકનો અનુક્રમ કે સામાયિકમાં અનુક્રમ એ બેય સમાસ થઈ શકશે. | ગાથામાં વોર્ડ શબ્દ છે, પણ કોને વર્ણવવા માટે ? અઇ વ ધાતુનાં કર્મનો ઉલ્લેખ - નથી. પરંતુ જે વિષય ચાલી રહ્યો છે, તેના ઉપરથી જણાય છે કે આ ગાથાની બરાબર ના આ પૂર્વે જ ઉપન્યાસ કરાયેલી ગાથાનાં જે ધારો છે. તેને વર્ણવવાને માટે... ગાથામાં ૩ = ITI
તુ છે, તે અવધારણ-અર્થવાળો છે એટલે વિગતપોરિસીમાં જ. એ પ્રમાણે અર્થ થાય.' (પૂર્વગત એટલે જ પૂર્વ). | સામાયિકમાં જે પ્રમાણે આ નવ લારોનું વર્ણન કરેલ છે, તે જ પ્રમાણે એ નવ દ્વારોનું વર્ણન કરવા માટે શય્યભવસૂરિએ આ સૂત્ર નિર્મૂઢ કરેલ છે.)
ગાથામાં જે શિર શબ્દ છે, એ પરોક્ષ - આત-આગમવાદનો સંસૂચક છે. ' T (શÁભવસૂરિ એ આપ્તપુરુષ છે. પણ ભદ્રબાહુસ્વામીને તો એ પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. “ આવા પરોક્ષ આપ્તપુરુષનાં આગમસંબંધી આ વાદ છે કે એમણે આ આગમ સાંજના
સમયે બનાવ્યું... વગેરે. ભદ્રબાહુસ્વામીએ આ બધું સાક્ષાત્ નથી જોયું. એટલે શિર f= શબ્દથી એ સૂચવે છે કે “આ પરોક્ષઆતનાં આગમનો વાદ છે.”
શથંભવસૂરિ ચૌદપૂર્વધર હતા. દશકાલિકનો શબ્દાર્થ પૂર્વે કહી દીધો છે. નાં ટુંકમાં વિગતપોરિસીમાં આ બનાવાયેલ છે, માટે તે દશકાલિક કહેવાય છે. (દશ ના + અધ્યયન છે, માટે દશ શબ્દનો ઉલ્લેખ છે.) ના કૃત અને સ્કન્ધ આ બે શબ્દનો નિક્ષેપ ચાર પ્રકારે જાણવો કે જે રીતે | a અનુયોગદ્વારોમાં વર્ણવેલો છે. સ્થાન શૂન્ય ન રહે તે માટે કંઈક કહેવાય છે કે અહીં નો- ર આગમતઃ જ્ઞશરીરભવ્ય શરીરથતિરિક્ત દ્રવ્યશ્રત એ પુસ્તક-પાનામાં રહેલું શ્રુત જાણવું.
અથવા તો સૂત્ર શબ્દનો બીજો અર્થ થાય છે દોરો. એ દોરો અંડજાદિ અનેકપ્રકારે છે છે. (પક્ષીઓની રૂંવાટીમાંથી બનતો દોરો એ અંડજસૂત્ર... અંડજ = પક્ષી. | ભાવૠત તો આગમથી જ્ઞાતા અને ઉપયુક્ત. નો-આગમતઃ તો આ જ દશકાલિક છે
નો શબ્દ અહીં દેશવાચક છે. (દશકાલિક એ સંપૂર્ણપણે જ્ઞાનાત્મક નથી, પણ અક્ષરાત્મક Sછે પણ છે. એટલે તે નોઆગમતઃ ભાવકૃત છે. કંઈક દેશમાં આગમ=જ્ઞાનરૂપ ન હોવાથી હર
F