________________
न
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૧૪ तानि च-अध्ययनानि तथा च तेनैव प्रकारेण 'क्रमशः ' क्रमेणानुपूर्व्या 'कथयितव्यं' प्रतिपादयितव्यमिति गाथासमासार्थः ॥
1
ટીકાર્થ : જે આચાર્યવડે, જે વસ્તુનો અંગીકાર કરીને, જે આત્મપ્રવાદાદિપૂર્વમાંથી, જેટલા અધ્યયનો જે પ્રકારે તે ૧૦ અધ્યયનો સ્થાપિત કરાય, તે આચાર્ય, તે વસ્તુ, પૂર્વ, અધ્યયનો અને તે પ્રકાર... ક્રમશઃ પ્રતિપાદન કરવા યોગ્ય છે. આ ગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો.
न
अवयवार्थं तु प्रतिद्वारं नियुक्तिकार एव यथाऽवसरं वक्ष्यति । मो | तत्राधिकृतशास्त्रकर्त्तुः स्तवद्वारेणाद्यद्वारावयवार्थप्रतिपादनायाह
S
सेज्जंभवं गणधरं जिणपडिमादंसणेण पडिबुद्धं । मणगपिअरं दसकालियस्स निज्जूहगं स्तु ચંદ્રે ॥૪॥ દ્વાર ॥
હવે એ દરેક અવયવનો અર્થ તો દરેકે દરેક દ્વારને આશ્રયીને નિર્યુક્તિકાર જ જ્યારે |ñ જેનો અવસર આવશે ત્યારે કહેશે.
-
त
તેમાં પ્રસ્તુતશાસ્ત્રનાં કર્તાનું સ્તવન કરવા દ્વારા વે! નામના પહેલાદ્વારનાં મ અવયવનાં અર્થનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
નિર્યુક્તિ-૧૪ ગાથાર્થ : જિનપ્રતિમાનાં દર્શનવડે પ્રતિબોધ પામેલ, મનકનાં પિતા, નિ દશકાલિકનાં નિયૂહક ગણધર શય્યભવસૂરિને હું વંદુ છું.
36
ટીકાર્થ : સેŕમવમ્ એ નામ છે. અનુત૨ એવા જ્ઞાન-દર્શનાદિ ધર્મોનાં ગણને જે ધારે તે ગણધર. તેમને જિનપ્રતિમાનાં દર્શનવડે પ્રતિબુદ્ધ... તેમાં રાગદ્વેષકષાય, ઈન્દ્રિય, પરિષહ, ઉપસર્ગાદિના વિજેતા હોવાથી તે તીર્થંકરો જિન કહેવાય. તેમની પ્રતિમા એટલે એમના આકારવાળી પ્રતિમા, સદ્ભાવસ્થાપના, તેનું દર્શન... આ પ્રમાણે
૪૪
મ
स
न व्याख्या-'सेज्जंभव'मिति नाम 'गणधर 'मिति अनुत्तरज्ञानदर्शनादिधर्मगणं शा धारयतीति गणधरस्तं, 'जिनप्रतिमादर्शनेन प्रतिबुद्धं तत्र रागद्वेषकषायेन्द्रियपरीषहोप - शा | सर्गादिजेतृत्वाज्जिनस्तस्य प्रतिमा - सद्भावस्थापनारूपा तस्या दर्शनमिति समासः, તેનहेतुभूतेन किम् ? - 'प्रतिबुद्धं' मिथ्यात्वाज्ञाननिद्रापगमेन सम्यक्त्वविकाशं प्राप्तं य 'मनकपितर 'मिति मनकाख्यापत्यजनकं 'दशकालिकस्य' प्राग्निरूपिताक्षरार्थस्य ‘નિવૃ’ પૂર્વ તો તૃતાર્થવિરચનાત્ત્તર ‘વને’ સ્તૌમિ કૃતિ ગાથક્ષરાર્થ: ॥
ना
ના
E
ય
* * *