________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
मध्य १ नियुक्ति
બીજા લોકો તો એમ કહે છે કે જે કારણથી શ્રુતજ્ઞાન એ ક્ષાયોપશમિક ભાવમાં વર્તે छे. ते अराथी भाव-भेऽवडे अधिकार छे.
इदानीं द्व्यादीन् विहाय दशशब्दस्यैव निक्षेपं प्रतिपादयन्नाह
णामं ठवणा दविए खित्ते काले तहेव भावे अ । एसो खलु निक्खेवो दसगस्स उ छव्विहो होई ॥९॥
न
હવે બે-ત્રણ-ચાર વગેરેને છોડીને દશ શબ્દનાં જ નિક્ષેપનું પ્રતિપાદન કરતાં કહે 7 मो छेडे
S
नियुक्ति- ए. गाथार्थ : (१) नाम (२) स्थापना (3) द्रव्य (४) क्षेत्र (4) आज जने ૬ (૬) ભાવ દર્શકનો આ છ પ્રકારનો નિક્ષેપ થાય.
* * *
ना
त
व्याख्या-आह-किमिति व्यादीन् विहाय दशशब्दः उपन्यस्तः ?, उच्यते, एतत्प्रतिपादनादेव द्व्यादीनां गम्यमानत्वात्, तत्र नामस्थापने सुगमे, द्रव्यदशकं दश तद्रव्याणि सचित्ताचित्तमिश्राणि मनुष्यरूपककटकादिविभूषितानीति, क्षेत्रदशकं दश क्षेत्रप्रदेशाः, कालदशकं दश कालाः, वर्त्तनादिरूपत्वात्कालस्य दशावस्थाविशेषा इत्यर्थः वक्ष्यति च - 'बाला किड्डा मंदे त्यादिना, भावदशकं दश भावाः, तेच सान्निपातिकभावे स्वरूपतो भावनीयाः, अथ चैत ( वैत) एव विवक्षया जिदशाध्ययनविशेषा इति, 'एष' एवंभूतः खलु 'निक्षेपो' न्यासो दशशब्दस्य न बहुवचनान्तत्वाद्दशानां षड्विधो भवति, तत्र खलुशब्दोऽवधारणार्थः, एष एव न शा प्रक्रान्तोपयोगीति, तुशब्दो विशेषणार्थः, किं विशिनष्टि ? - नायं दशशब्दमात्रस्य, किन्तु शा मतद्वाच्यस्यार्थस्यापीति गाथार्थः ॥
म
स्त
ना
ટીકાર્થ : પ્રશ્ન :બે વગેરેને છોડીને સીધો જ દશશબ્દ કેમ દેખાડાયો ? ઉત્તર : દશનાં પ્રતિપાદન દ્વારા જ બે વગેરે જણાઈ જતાં હોવાથી બે વગેરે છોડી વૈં દશનો ઉપન્યાસ કર્યો છે. તેમાં નામસ્થાપના દશ સુગમ છે. દ્રવ્યદશક તો ૧૦ મનુષ્યો એ સચિત્તદ્રવ્યદશક, ૧૦રૂપિયાએ અચિત્તદ્રવ્યદશક અને કટકાદિવિભૂષિત ૧૦ મનુષ્યો * जे मिश्र द्रव्य श5.
ક્ષેત્રદશક એટલે દશ ક્ષેત્રપ્રદેશો, આકાશપ્રદેશો.
કાલદશક એટલે દશ કાળ લેવાના એ વર્તનાદિ રૂપ હોવાથી અહીં દશ અવસ્થા
34
* *
S