________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ નિર્યુક્તિ-૬ ગાથાર્થ : આ બધાની પ્રરૂપણા કરીને કલ્પમાં વર્ણવાયેલા ગુણોવાળા ગુરુએ વિધિપૂર્વક દશકાલિકનો અનુયોગ કહેવો.
न
व्याख्या- 'एतानि' निक्षेपादिद्वाराणि 'प्ररूप्य' व्याख्याय कल्पे वर्णितगुणेन गुरुणा, षट्त्रिंशदुणसमन्वितेनेत्यर्थः । अनुयोगो दशवैकालिकस्य 'विधिना' प्रवचनोक्तेन 'कथयितव्य' आख्यातव्य इति गाथार्थः । सम्प्रत्यजानानः शिष्यः पृच्छति -यदि दशकालिकस्यानुयोगस्ततस्तद्दशकालिकं भदन्त ! किमङ्गमङ्गानि ? श्रुतस्कन्धः न मो श्रुतस्कन्धाः ? अध्ययनमध्ययनानि ? उद्देशक उद्देशका ? इत्यष्टौ प्रश्नाः, एतेषां मध्ये त्रयो मो विकल्पाः खलु प्रयुज्यन्ते, तद्यथा - दशकालिकं श्रुतस्कन्धः अध्ययनानि उद्देशकाश्चेति, यतश्चैवमतो दशादीनां निक्षेपः कर्त्तव्यः, तद्यथा - दशानां कालस्य. श्रुतस्कन्धस्याध्ययनस्य उद्देशकस्य चेति,
S
S
स्त
ટીકાર્થ : નિક્ષેપાદિદ્વારોની વ્યાખ્યા કરીને પછી કલ્પમાં વર્ણવાયેલા ગુણોવાળા त એટલે કે ૩૬ ગુણોવાળા આચાર્ય એ દશવૈકાલિકનો અનુયોગ પ્રવચનમાં કહેલી વિધિવડે કહેવો જોઈએ. આ પ્રમાણે ગાથાર્થ થયો.
角
હવે અજ્ઞાની શિષ્ય પૂછે છે કે જો દશકાલિકનો અનુયોગ કરવાનો છે, તો કે ભદન્ત ! આ દશકાલિક (૧) એક અંગરૂપ છે. કે (૨) ઘણાં અંગો રૂપ છે ? (૩) એક શ્રુતસ્કંધરૂપ છે કે (૪) ઘણાં શ્રુતસ્કંધો રૂપ છે ? (૫) એક અધ્યયનરૂપ કે (૬) ઘણાં અધ્યયનો રૂપ છે ? (૭) એક ઉદ્દેશ રૂપ છે ? કે (૮) ઘણાં ઉદ્દેશારૂપ છે. આ પ્રમાણે આઠ પ્રશ્નો છે.
न
शा
शा
આ આઠની અંદર ત્રણવિકલ્પો દશકાલિકમાં જોડાય છે. તે આ પ્રમાણે દશકાલિક મૈં એ શ્રુતસ્કંધ છે, ઘણાં અધ્યયનો રૂપ છે, ઘણાં ઉદ્દેશાઓ રૂપ છે. (બાકીના પાંચ વિકલ્પો F ના દશકાલિકમાં ન ઘટે. એ અંગ પણ નથી, કે ઘણાં અંગોરૂપ પણ નથી...વગેરે.)
ना
य
હવે જે કારણથી દશકાલિક એ શ્રુતસ્કંધ, અધ્યયન, ઉદ્દેશકરૂપ છે. તે કારણથી દશ મૈં વગેરે શબ્દોનો નિક્ષેપ કરવો જોઈએ. દશનો, કાલનો, શ્રુતસ્કન્ધનો, અધ્યયનનો અને ઉદ્દેશકનો આ પાંચ શબ્દનો નિક્ષેપ કરવો જોઈએ.
तथा चाह नियुक्तिकार:
दसकालियंति नामं संखाए कालओ य निद्देसो । दसकालियसुअखंधं अज्झयणुद्देसं.
त
30