________________
_
મિ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ હુ અધ્ય. ૧ નિયુક્તિ - ૫-૬ Dો અનુયોગ કરવાનો છે ?” અને એટલે આ કારનો ઉપન્યાસ નકામો બની રહે છે. હું : ઉત્તર : આ પ્રસ્તુત જે નિક્ષેપાદિદ્વારોનો સમૂહ છે. એ તમામે તમામ શ્રુતસ્કન્ધો માટે [ આ જ ધારો છે. હા ! માત્ર દશવૈકાલિકમાટેનો જ આ ધારસમૂહ હોત તો તે તમારી * વાત બરાબર કે એ નકામો બને. પણ આ કારસમૂહ તો બધે જ એક સરખો જ કહેવાનો " છે. એટલે અહીં પણ વરસ દ્વાર તો આવે જ છે. નિર્યુક્તિકારે પણ આ દ્વારના બલથી |
| જ પહેલીગાથામાં રક્ષિત્રિય એ પ્રમાણે ઉપન્યાસ કરેલો છે. એટલે કે વાસ દ્વારને Iનજર સામે રાખીને જ નિયુક્તિકારે પ્રથમગાથામાં રાત્રિય નો ઉલ્લેખ કરી લીધો Fી છે. ભાવના=સાર એ કે “આ રસ નામના દ્વારરૂપી સ્થાનથી જ બીજા પણ ગ્રન્થોમાં || શરુઆતમાં શાસ્ત્રનું નામ લેવાપૂર્વક ઉપન્યાસ કરાય છે.”
આમ લેથી પમી નિયુક્તિ ગાથાનો એક અંશ વ્યાખ્યાન કરાયો. હવે જે એનો | પશ્ચાઈ છે, કે જેમાં ૮ થી ૧૧ દ્વારો છે. એનું તો અધ્યયનના અધિકારમાં જયારે જેનો
અવસર આવશે, ત્યારે વ્યાખ્યાન કરશું. તે પ્રશ્ન : એ દ્વારોનું વર્ણન અધ્યયનનાં અધિકારમાં કેમ ? અહીં કેમ નહિ? તે
ઉત્તર : અધ્યયનનાં અધિકારમાં જ ઉપક્રમાદિ અનુયોગદ્વારો અને તેના | આનુપૂર્વાદિવગેરે ભેદો (૮ મું દ્વાર), સૂત્રાદિનું લક્ષણ (૯મું દ્વાર), તેને યોગ્ય પર્ષદા
વગેરે (૧૦મું દ્વાર) કહેવા શક્ય છે. અન્યત્ર એ કહેવા શક્ય નથી. કેમકે ત્યાં એ દ્વારો ક વિષય વિનાના બની જાય છે. (અધ્યયન શરુ થાય તો એના ઉપક્રમાદિ દ્વારોની વિચારણા નિ , થાય, તે અધ્યયનાત્મક સૂત્ર કેવું હોવું જોઈએ ? એની વિચારણા થાય.. તેને યોગ્ય૫ર્ષદા ,
વગેરેની વિચારણા થાય. પણ અધ્યયન જ ન હોય તો આ બધાની વિચારણા કોને આધારે [ કરવી? એટલે આ બધાનો વિષય અધ્યયન છે, માટે અધ્યયનનો અધિકાર શરુ થયાબાદ | આ બધા દ્વારોનું વર્ણન કરીશું.),
- અહીં વિસ્તાર વડે સર્યું. ___साम्प्रतं प्रकृतयोजनामेवोपदर्शयन्नाह नियुक्तिकारः - I હવે નિયુક્તિકાર પ્રકૃત–પ્રસ્તુતની યોજનાને જ દેખાડતા કહે છે કે
एयाइँ परूवेउं कप्पे वण्णियगुणेण गुरुणा उ । अणुओगो दसवेयालियस्स विहिणा દેત્રો દ્દા
B.
n